છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જાણો રાજ્યના કેટલા બાળકોએ લીધો લાભ, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક…
રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ વિલાસ વેદાંતીનું નિધન; યોગી આદિત્યનાથે પાઠવી શ્રદ્ધાંજલિ
અયોધ્યામાં રામ મંદિર ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ખરાબ તબિયત બાદ મધ્યપ્રદેશના રેવામાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ…
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, 22માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ…
રાશિફળ/15 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/15 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /15 ડિસેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
સચિન અને મેસ્સીની થઈ વાનખેડે સ્ટેડિયમમાં મુલાકાત, આપી આ ખાસ ભેટ
આર્જેન્ટિનાના ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી હાલમાં ભારતના પ્રવાસે છે. મેસ્સી તેમના ભારત પ્રવાસના બીજા તબક્કાના ભાગ રૂપે મુંબઈ પહોંચ્યા હતા. વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં, મેસ્સી બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝ…
રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનરોને આપી ચેતવણી, જાણો શું કહ્યું
લોકશાહીના પાયા પરનો રાજકીય સંઘર્ષ હવે ખુલીને સામે આવી ગયો છે. કોંગ્રેસે આજે (રવિવારે) દિલ્હીના રામલીલા મેદાનમાં કથિત મત ચોરીના મુદ્દા પર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. રેલીને સંબોધતા…
ગુજરાત ભાજપના દિગ્ગજોના દિલ્હીમાં ધામા, આ મામલે વડાપ્રધાન અને અમિત શાહ સાથે થઈ શકે છે ચર્ચા
ગુજરાતમાં મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનને લઈ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રી અન્ય નેતાઓની દિલ્હી…
ઉત્તર પ્રદેશ ભાજપને મળ્યા નવા પ્રદેશ અધ્યક્ષ, જાણો કોને સોંપવામાં આવી કમાન
ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને આજે નવા પ્રમુખ મળી ગયા છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીની સર્વાનુમતે ચૂંટણીની જાહેરાત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીના પ્રભારી કેન્દ્રીય મંત્રી…
















