ચીન બાદ ઉત્તર કોરિયાએ પણ પોતાની પરમાણુ શક્તિનું કર્યું પ્રદર્શન, જાણો વિગત

ચીન બાદ હવે ઉત્તર કોરિયા પણ તેના પરમાણુ શસ્ત્રોનું પ્રદર્શન કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ ગુરુવારે તેની પરમાણુ સંચાલિત સબમરીનના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી. રાજ્ય મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા…

સુશાસનથી શ્રધ્ધાંજલિ ! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

જાણો, સુશાસન દિવસનો ઇતિહાસ અને , સુશાસન દિવસનું મહત્ત્વ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014થી ઉજવાય છે સુશાનસ દિવસ આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી સુશાસન દિવસનો…

ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…

નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે.…

જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે.…

ભારતીય સેનાની સોશિયલ મીડિયા નીતિમાં ફેરફાર, ઇન્સ્ટાગ્રામ મામલે લેવાયો આ મોટો નિર્ણય

ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની તેની નીતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. હવે, સેનાના સૈનિકો અને અધિકારીઓ ફક્ત જોવા અને દેખરેખ રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે. તેઓ કોઈપણ પોસ્ટ…

રાજ્યમાં ડ્રગ્સ પકડવા મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો.બે દિવસની સફળ કોન્ફરન્સ માટે સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ…

પીએમ મોદી આજે લખનૌમાં કરશે ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન, અટલજીને જન્મજયંતિ પર અર્પણ કરશે શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. આ પ્રેરણા સ્થળ વસંત કુંજ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન  બાદ…

અટલ બિહારી વાજપેયી સાથે લગ્ન કરવા માંગતી હતી મહિલા પત્રકાર, દહેજમાં માંગ્યું હતું આખું પાકિસ્તાન

આજે દેશ ભૂતપૂર્વ વડા પ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. તેમની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના અન્ય દેશોમાં પણ ફેલાઈ હતી. પાકિસ્તાનમાં પણ…

તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો

તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી…

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓછામાં ઓછા 10 લોકોના મોત અનેક ઘાયલ

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર હિરિયુર તાલુકાના…