Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન

હળવદમાં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રાદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો…

‘મેં માથું પકડી રાખ્યું…’ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચતાં વસીમ અકરમે આપી પ્રતિક્રિયા, નિવેદને હંગામો મચાવ્યો

બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવી ફાઇનલમાં (ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ) જગ્યા બનાવી લીધી. હવે 9 માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે દુબઈમાં ફાઈનલ મેચ રમશે. તમને જણાવી દઈએ કે…

Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા

અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી.…

IND vs AUS: કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને લઈને આપ્યું મોટું નિવેદન, વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવ્યો

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેની ટીમની જીત બાદ, ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી, કહ્યું કે તેનો ઊંચો સ્ટ્રાઈક રેટ ટીમ માટે “સારા સંકેત”…

‘ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ…’ ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જોરદાર જીત બાદ રમીઝ રાજાએ આપ્યું મોટું નિવેદન

ભારતે મંગળવારે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 264 રન બનાવીને ઓલઆઉટ…

Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદિત નિવેદન લઈને બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. આજે-કાલે બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓને બાદ કરતાં…

કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર કોંગ્રેસ પ્રવક્તાએ ઉઠાવ્યા સવાલ, તો જાણો ચાહકોએ શું કહ્યું….

કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપના ખિતાબ સુધી પહોંચાડનાર કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને એક જાડો ખેલાડી ગણાવ્યો હતો. જે બાદ સોશિયલ…

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…….

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે આવ્યાં છે. જ્યાંઅમેરિકા દ્વારા નાગરિકોને ડિપોર્ટ કરવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક દેશ…

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર…

‘જ્યારે હું ટીમ સાથે હતો…’, અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અજય જાડેજાનું નિવેદન વાયરલ

અફઘાનિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ગ્રુપ બી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને બહાર કરી દીધા. અઝમતુલ્લા ઓમરઝાઈએ…