પ્રયાગરાજમાં આસ્થાનું મહાકુંભ: આવતીકાલથી સંગમ તટે ‘માઘ મેળો 2026’નો ભવ્ય પ્રારંભ

ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવતીકાલથી આસ્થાના મહાપર્વ માઘ મેળો 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પોષ પૂર્ણિમા (3 જાન્યુઆરી)ના રોજ…

પાવાગઢ : યાત્રાધામમાં છઠ્ઠા નોરતે બે લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા, જાણો વિગત

આસો નવરાત્રિના છઠ્ઠા નોરતે પાવાગઢના પવિત્ર યાત્રાધામ પર ભક્તોની વિશાળ ભેગા જોવા મળી. મહાકાળી માતાજીના ઐતિહાસિક મંદિરમાં ભક્તો વહેલી સવારે જ દર્શન માટે ઊભા રહ્યા હતા અને દિવસભર ભારે ભક્તિમય…