વિક્રમ ઠાકોર નારાજગીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું………
વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છતાં વિધાનસભા ન પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર અંગે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપી છે. જેમાં ઋષિકેશ પટેલનું કહેવું છે કે, વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે તો આવતીકાલે ગૃહનો અંતિમ દિવસ છે. ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા:- વિક્રમ ઠાકોરની ગેરહાજરી મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે,શંકર ચૌધરીના ક્રમશહ લોકશાહી સમા મંદીર પ્રમાણે સૂચન હતું અને લોકશાહીની સમજણના ઉમદા આશયથી આમંત્રણ આપ્યું હતું,મોબાઈલ થકી ઈલેક્ટ્રોનિક રીતે આમંત્રણ અપાયું હતું,વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે અને આવતીકાલે અંતિમ દિવસ છે હાજરી આપે તેવી અમારી ઈચ્છા છે. ફિલ્મ કલાકાર ભાવિની જાનીનું નિવેદન:- ફિલ્મ કલાકાર ભાવિની જાનીએ કહેવું છે કે, વિક્રમભાઈ રીસાયા તેની પાછળ કારણો હશે અને બધું સારું થઈ જશે એવો…
હવે ચાહકો જેહ-તૈમૂરની ઝલક જોઈ શકશે નહીં!: હુમલા બાદ સૈફ-કરીનાએ બાળકો માટે કડક પગલાં લીધાં, જાણો
અભિનેતા સૈફ અલી ખાન પર તાજેતરમાં હુમલો થયો હતો. ૧૬ જાન્યુઆરીના રોજ, એક અજાણ્યો માણસ ચોરીના પ્રયાસમાં તેના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસી ગયો અને ઝપાઝપી દરમિયાન તેણે અભિનેતા પર અનેક વાર ચાકુ માર્યું. આ ઘટનામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, 5 દિવસ સુધી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ અભિનેતાને રજા આપવામાં આવી છે અને તે ઘરે પરત ફર્યા છે. હુમલાની ગંભીરતાને જોઈને હવે સૈફ અને તેની પત્ની કરીના કપૂરે તેમના પરિવાર માટે કડક પગલાં લીધાં છે. તેણે નક્કી કર્યું કે તે પોતાના બાળકોને પાપારાઝીથી દૂર રાખશે. -> પાપારાઝીને બાળકોના ફોટા લેવાની મનાઈ હતી :- ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સૈફ અને કરીનાએ આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી તેમના બાળકો અને પરિવારની…








