ત્રણ મહિના માટે 18,262 સમર સ્પેશિયલ ટ્રેનો દોડશે, વેટિંગ લિસ્ટથી મળશે રાહત

ઉનાળાની ઋતુમાં વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ દેશભરમાં મોટી જાહેરાત કરી છે. આગામી ત્રણ મહિના દરમિયાન કુલ 18,262 સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જેનાથી મુસાફરોને લાંબી વેટિંગ લિસ્ટમાંથી…

AC મુસાફરી થશે વધુ સરળ: અમદાવાદ, સાબરમતી અને ગાંધીધામની 12 ટ્રેનોમાં નવા AC કોચ જોડાયા

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા વધારવા અને AC કોચની વધતી માંગને પહોંચી વળવા માટે આગળ આવ્યું છે. અમદાવાદ ડિવિઝન હેઠળની 12 ટ્રેનોમાં નવા 3-ટિયર AC કોચ કાયમી ધોરણે જોડાશે, જેથી મુસાફરોને…

વંદે ભારત અને અમૃત ટ્રેનોમાં હવે ‘કન્ફર્મ’ બર્થ મળશે, રેલવેની નવી ઇમરજન્સી ક્વોટા સુવિધા

ભારતીય રેલવે મુસાફરો માટે સુવિધામાં વધારો કરતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં ‘ઇમરજન્સી ક્વોટા’ (EQ) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ…