મોટી મોટી ડંફાસ મારતું પાકિસ્તાન હવે બેકફૂટ પર ! કહ્યું- અમે કંઈ કરીશું નહીં
ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીમાં, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. ભારતીય સૈન્ય દળોના આ…
LOC પર આખી રાત થયું ફાયરિંગ, ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LOC) નજીક કેટલાક સ્થળોએ ગોળીબાર શરૂ કરી દીધો છે. ભારતીય સેનાએ આનો વળતો જવાબ આપ્યો. મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી. પાકિસ્તાની સેના…
Pahalgam Terror Attack: ભારતે અટારી બોર્ડર કેમ કરી બંધ? પાકિસ્તાનને શું કરશે અસર; જાણો વિગત
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની અટારી સરહદ બંધ કરી દીધી છે. પાકિસ્તાન સાથે વેપાર આ સરહદ દ્વારા થતો હતો. 23 એપ્રિલની સાંજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર…
જાણો શું છે સિંધુ જળ સંધિ, ભારતના નિર્ણયથી પાકિસ્તાનને કેમ લાગશે મોટો ફટકો?
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે એક મોટો અને કઠોર નિર્ણય લીધો છે. સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બુધવાર,…
પહેલગામ આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, સરકાર પાસે કરી આ માંગ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને તેને “ક્રૂર” અને “કાયર” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવા એ અત્યંત પીડાદાયક…
પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર, જાણો કેમ ડરી રહ્યું છે પાકિસ્તાન
મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ…
આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.…
Pahalgam Attack: આતંકી હુમલા બાદ એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય, આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ખાસ ફ્લાઇટ્સ શરૂ કરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સની…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર હુમલો કર્યો છે. આ ઘટના પહેલગામના બૈસરાના વિસ્તારમાં બની હતી, જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી…
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલામાં 4 ઘાયલ, સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ શહેરમાં મંગળવાર, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ એક પર્યટન સ્થળ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 4 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. આ હુમલો…
















