બિહારની જનતાનો જાણો કેવો છે મિજાજ, પાછલી ચૂંટણીઓનો ટ્રેન્ડ શું કહે છે?
ચૂંટણી પંચ 6 ઓક્ટોબરે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. તારીખો જાહેર થાય તે પહેલાં,…
બિહાર ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
ભારતીય ચૂંટણી પંચ (ECI) આજે સાંજે 4 વાગ્યે એક પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખો અને સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરશે. બિહારમાં મતદાન બે તબક્કામાં થવાની ધારણા છે. દરમિયાન,…
બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે…
વકફ બિલને લઈને JDUમાં બળવો ! આ નેતાએ નીતિશ કુમારને સોંપ્યું રાજીનામું
વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે, NDAના સાથી પક્ષ JDUએ પોતાનું સમર્થન આપ્યું છે. નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીમાં મુસ્લિમ નેતાઓની નારાજગી સામે આવી…
લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ કરાયું રજૂ, વિપક્ષે શરૂ કર્યો હોબાળો
બીજેપી સાંસદ કિરેન રિજિજુએ લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 રજૂ કર્યું છે. હવે આગામી આઠ કલાક સુધી તેના પર ચર્ચા થઈ શકે છે. આ અંગે શાસક NDA અને વિપક્ષી પક્ષો…
Bihar : બિહારમાં NDAના મુખ્યમંત્રીના ચહેરા તરીકે નીતિશકુમારનું નામ નક્કી, ભાજપ-JDU વચ્ચે સર્વસંમતિ
બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. બિહારની વર્તમાન સરકારનો કાર્યકાળ 22 નવેમ્બર 2025 સુધીનો છે. આ પહેલા ચૂંટણીઓ યોજવી પડશે. બિહાર ચૂંટણીમાં આ વખતે NDAનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે…
નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…
પટનાના ગાંધીમેદાનમાંથી પોલીસે પ્રશાંત કિશોરની ધરપકડ કરી , JDU નેતાએ કહ્યું ‘ડ્રામેબાજ’ નેતા
બિહારની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વનો છે. પટના પોલીસે સવારે પ્રશાંત કિશોરની ગાંધી મેદાનમાંથી ધરપકડ કરી છે. પોલીસ તેમને લઇને એમ્સ પહોંચી હતી. જ્યાં પ્રશાંત કિશોરે સારવાર લેવાનો ઇન્કાર કરી…














