કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN
વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર…
મહાશિવરાત્રી પર વિશેષ યોગ | GUJARAT | GUJARATI NEWS BULETIN
મહાશિવરાત્રીનો પાવન પર્વ ભગવાન શિવની કૃપા દરેક પર વરસે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી ભગવાન શિવની કૃપા મેળવા માટે શુભ અવસર શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા ભોળેનાથની કૃપા સૌના…
વસંત પંચમી ક્યારે છે? 23 કે 24 જાન્યુઆરી – અહીં દૂર કરો તમારી મુંજવણ
વસંત પંચમી, જેને બસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી મા સરસ્વતીને સમર્પિત પવિત્ર તહેવાર છે. માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય…
મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાસાગર, પ્રયાગરાજ સંગમ ખાતે 4.36 કરોડ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા ઐતિહાસિક માઘ મેળામાં મૌની અમાવસ્યાના પાવન અવસરે આસ્થાનો અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો. રવિવારે બ્રહ્મમુહૂર્તથી જ સંગમના ઘાટો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સાંજે…
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન રહેશે અનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતીઓ માટેનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આજે મનાવવામાં આવશે, અને આ સમયે રંગબેરંગી પતંગોથી આકાશ સૌંદર્યથી ભરાઈ જશે. પતંગોત્સવ માટે પવનનું માહોલ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે…
મકર સંક્રાંતિ 2026: દાન-સ્નાન માટે કેટલા વાગ્યે છે શુભ મુહૂર્ત? જાણો પૂજાની વિધિ
હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ વધુ પુણ્યપ્રદ માનવામાં આવી રહી છે, કારણ કે અનેક વર્ષો બાદ ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિનો શુભ સંયોગ રચાઈ…
અયોધ્યામાં રામલલાનો અભિષેક: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સીએમ યોગી હાજર રહેશે
બુધવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રતિષ્ઠા દ્વાદશીની વિશેષ ઉજવણી તરીકે રામલલાનો ભવ્ય અભિષેક યોજાશે. આ ધાર્મિક વિધિમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાગ લેશે. સંરક્ષણ…
Dhanteras 2025: ધન, આરોગ્ય અને સમૃદ્ધિના ત્રિવેણી પર્વે જાણો સંપૂર્ણ પૂજા વિધિ
પ્રાચીન કાળથી ધનતેરસ માતા લક્ષ્મીજીના આગમન પર્વ તરીકે ઉજવાતો આવ્યો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ દિવસે કુબેર દેવ અને ધન્વંતરી દેવતાનું પૂજન પણ અનિવાર્ય માનવામાં આવે…
DASHERA 2025: જાણો રાવણ દહન અને પૂજાના શુભ સમયની વિગત
દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મના સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર પૈકી એક છે. આ તહેવાર દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ભગવાન શ્રી રામે રાવણનો…















