ફડણવીસ, શિંદે અને પવારે કરી અમિત શાહ સાથે મુલાકાત, શિરડીની એક હોટલમાં ચાલી 45 મિનિટની હાઇ લેવલ બેઠક
મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, કેન્દ્રીય…
ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત ટિપ્પણી કર્યા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું…
મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત
મદ્રાસ હાઈકોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી સાથે સંબંધિત છે. કોર્ટે…
તોડફોડનું સમર્થન કરતો નથી, પરંતુ દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છેઃ એકનાથ શિંદે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક…
મહારાષ્ટ્રમાં 3 નાયબ મુખ્યમંત્રી હશે, અને ત્રીજા ડે.સીએમ એકનાથ શિંદેની શિવસેનામાંથી હશેઃ સંજય રાઉત
શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે પોતાના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમનું કહેવું છે કે હવે મહારાષ્ટ્રમાં બે નહીં પણ ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. સંજય રાઉતે એવો પણ…
મહાયુતિમાં નારાજગીનો દોર, પહેલા શિંદે પછી અજીત પવાર હવે ભાજપના નેતા જ નારાજ
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાથી અત્યાર સુધી, સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે મહાગઠબંધનમાં બધું બરાબર નથી. સરકારની રચના થઈ ત્યારથી, બંને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે…













