Delhi Turkmen Gate હિંસા : 30 પથ્થરમારોની ઓળખ, 450 વીડિયો સ્કેન થઈ રહ્યા

તુર્કમાન ગેટ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસામાં દિલ્લી પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. હિંસામાં સામેલ લગભગ 30 પથ્થરમારોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડવા માં લાગી છે. 450થી વધુ વિડિઓ ફૂટેજ સ્કેન પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 450થી વધુ CCTV, બોડીકેમ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓઝ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી હિંસામાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ કરી શકાય. પ્રાથમિક તપાસમાં ખુલાસો તપાસમાં ખબર પડી છે કે હિંસામાં ફક્ત તુર્કમાન ગેટના સ્થાનિક લોકો જ નહીં, પરંતુ બહારના વિસ્તારોમાંથી આવેલા લોકો પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે ખોટી સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવીને લોકોને ઉશ્કેરવામાં આવ્યું હતું, ખાસ કરીને એવી…

Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ

આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત થઈ રહી છે. માં નર્મદાની પંચકોશી પરિક્રમા જેને મીની મહાકુંભ કહેવામાં આવી રહી છે, જે શનિવારથી ચૈત્ર મહિનાના શરૂ થનારી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં આ વખતે ઉત્તરવાહીની પરિક્રમા છે જેને લઇને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ :- પગપાળા પ્રવાસીઓ નર્મદા નદી પાર કરી શકશે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.અને ગત વર્ષે કામચલાઉં પુલ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા પાણીમાં વહી ગયો હતો જેના કારણે આ વખતે મોટા ભુંગળા મૂકીને પુલ બનાવવામાં આવ્યો છે. શહેરાવ ઘાટથી તિલકવાડાની વચ્ચે 700 મીટર લાંબો પુલ…

Mehsana : મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ થઈ ગુમ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

મહેસાણામાં બે વિદ્યાર્થિનીઓ ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. કડીમાં 2 વિદ્યાર્થિની પરીક્ષા આપ્યા બાદ ગુમ થઈ હતી.ત્યાર બાદ પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવામાં આવી છે. આ બંને વિદ્યાર્થિની સગીરવયની હોવાનું સામે આવ્યું છે. જેમાં બે અલગ-અલગ જગ્યાએથી સગીરા ગુમ થઈ છે. પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ઘરે પરત ફરી ન હતી. અને તેના કારણે પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો :- પાટણમાં વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની ટીમે જપ્ત કર્યો સામાન વિદ્યાર્થિનીઓ ગુમ થતા પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના કડીમાં બે સગીરાનું અપહરણ થયું છે. જેમાં 24 માર્ચે પરીક્ષા આપવા ગયા બાદ સગીરા ગુમ ગઈ હતી. સગીરા ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને…

gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના

ટુ વ્હીલર ચલાવનારાઓને હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં હાઈવે પર હેલ્મેટના કડક અમલીકરણ માટે સૂચના અપાઇ છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ કરવા અને CCTVના માધ્યમથી પણ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. આ પણ વાંચો :- રેલવે 50 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને લેવાયો નિર્ણય રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યારે આજથી દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે સૂચનાઓ આપવામાં આવી છે. આજથી હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો :- Bhavnagar : પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ, નરાધમે પ્રેમ સંબંધમાં ફસાવીને કર્યું કૃત્ય શહેરી વિસ્તારોમાં…