હરમનપ્રીત કૌરે બોલ પોતાના ખિસ્સામાં કેમ રાખ્યો? PM મોદીને જણાવ્યું આ કારણ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી, ત્યારે વાતાવરણ ગર્વ અને આનંદથી ભરેલું હતું. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાને કેપ્ટન હરમનપ્રીત કૌરને પૂછ્યું: “તમે તે…

‘જે વ્યક્તિ બોલી શકતો નથી, તે કેવો કેપ્ટન હશે?’, મોહમ્મદ રિઝવાન પર ગુસ્સે થયા પાકિસ્તાની દિગ્ગજ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન મોહમ્મદ રિઝવાન હાલમાં તેની કેપ્ટનશીપ અને અંગ્રેજી ભાષા માટે લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. લોકો દરરોજ તેમની ટીકા કરતા જોવા મળે છે. આ સીરીઝમાં પાકિસ્તાન…

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા ભારતનો કેપ્ટન રહેશે કે નહીં? BCCI આ મોટો નિર્ણય લેશે

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર સવાલો ઉઠ્યા હતા, જે બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો સામે આવવા લાગી હતી. એવી અટકળો પણ કરવામાં આવી હતી કે…

GT vs PBKS: કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, કોણ છે ગુજરાત સામેની જીતનો અસલી હીરો

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે પંજાબની ટીમ 20 ઓવરમાં 243 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ ગુજરાત…

‘શું તે સારો રોલ મોડલ નથી..’, સુનીલ ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પુરસ્કાર અંગે ગૌતમ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર, BCCIએ ટીમના ખેલાડીઓ અને કોચમાં ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. હવે સુનીલ ગાવસ્કરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સમાં…

રોહિત ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે કેપ્ટન હશે, બીસીસીઆઈના સૂત્રએ કરી છે પુષ્ટિ

એક રીતે જોઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત રોહિત શર્મા માટે વરદાન સમાન છે. થોડા સમય પહેલા, ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેના અત્યંત ખરાબ પ્રદર્શન બાદ, એવા અહેવાલો આવ્યા હતા કે BCCIએ…

IND vs AUS: કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને લઈને આપ્યું મોટું નિવેદન, વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવ્યો

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેની ટીમની જીત બાદ, ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી, કહ્યું કે તેનો ઊંચો સ્ટ્રાઈક રેટ ટીમ માટે “સારા સંકેત”…