દિલ્હી-એનસીઆરમાં શ્વસન કટોકટી: અનેક વિસ્તારોમાં AQI 500ની નજીક, GRAP-4 લાગુ
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. ધીમી પવનની ગતિ, સ્થિર હવામાન અને પ્રદૂષકોના વિખેરાવના અભાવને કારણે રવિવારે રાજધાનીમાં આ વર્ષની સૌથી ખરાબ હવા ગુણવત્તા નોંધાઈ છે. ઘણા વિસ્તારોમાં…
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાયરિંગ, બે લોકોના મોત; આઠ ઘાયલ
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયો છે, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું…
સીરિયામાં હુમલામાં ત્રણ અમેરિકનોના મોત, ટ્રમ્પ ગુસ્સે ભરાયા
સીરિયામાં થયેલા આતંકી હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકના મોત બાદ અમેરિકા તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા માટે આતંકવાદી સંગઠન ઇસ્લામિક…
રાશિફળ/14 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/14 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
દિલ્હીમાં હવા ‘ગંભીર’: પ્રદૂષણ વધતાં GRAP-IV લાગુ, 50% કર્મચારીઓ WFH પર, જાણો વિગત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ઘટીને 441 પર પહોંચી ગયો, જેને…
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: 15 દિવસમાં જામીન-પેરોલ પરથી ફરાર 41 આરોપીઓ ઝડપાયા
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે.…
PM મોદીનું નિવેદન: તિરુવનંતપુરમમાં BJP-NDAની જીત, કેરળના રાજકારણ માટે ઐતિહાસિક ક્ષણ
PM નરેન્દ્ર મોદીએ તિરુવનંતપુરમ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપ-NDAની વિજય પર ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને પાર્ટી કાર્યકરો અને નેતાઓની પ્રશંસા કરી છે. PM મોદીએ X પર લખ્યું, “તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપ-NDAને મળેલો…
કોલકાતામાં મેસ્સી કાર્યક્રમમાં અંધાધૂંધી : મુખ્ય આયોજકની ધરપકડ, DGP અને મમતા બેનર્જીનો પ્રતિસાદ
શનિવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં બ્રાંડ એમ્બેસેડર અને ફૂટબોલના મહાન ખિલાડી લિયોનેલ મેસ્સીનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ કાર્યક્રમ દરમિયાન અચાનક અંધાધૂંધી સર્જાઈ, જેને કારણે સ્થિતિ હંગામી બની ગઈ. આ ઘટના…
















