અંક જ્યોતિષ/16 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/15 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક…

અંક જ્યોતિષ/15 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

દિલ્હી-એનસીઆરમાં શ્વસન કટોકટી: અનેક વિસ્તારોમાં AQI 500ની નજીક, GRAP-4 લાગુ

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. ધીમી પવનની ગતિ, સ્થિર હવામાન અને પ્રદૂષકોના વિખેરાવના અભાવને કારણે રવિવારે રાજધાનીમાં આ વર્ષની સૌથી ખરાબ હવા ગુણવત્તા નોંધાઈ છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની નજીક પહોંચી જતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. સવારથી જ ઘુમ્મસ અને ઝાકળની જાડી ચાદર છવાઈ હતી, જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી. લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને આંખોમાં બળતરા તથા શ્વસન તકલીફની ફરિયાદો વધી છે. દિલ્હી માટેની એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ મુજબ, રવિવારે સવારે સરેરાશ AQI 462 નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. દિલ્હીના વિસ્તારોમાં AQI સ્થિતિ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સવારે 7 વાગ્યાના ડેટા મુજબ: ક્રમ વિસ્તાર AQI (સવારે 7 વાગ્યે) 1 અલીપુર 439 2…

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાયરિંગ, બે લોકોના મોત; આઠ ઘાયલ

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં ગોળીબાર થયો છે, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક પોલીસ અનુસાર, રવિવારે બ્રાઉન યુનિવર્સિટી વિસ્તારમાં અનેક લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે, તપાસ અધિકારીઓએ હજુ સુધી ગોળીબારના કારણો, શૂટરની ઓળખ અથવા ઘટનાની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. યુનિવર્સિટીએ શૂટર એલર્ટ જાહેર કર્યું ગોળીબારની ઘટના બાદ બ્રાઉન યુનિવર્સિટીએ તેની ઇમરજન્સી નોટિફિકેશન સિસ્ટમ મારફતે તાત્કાલિક એલર્ટ જારી કર્યું હતું. વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત સ્થળે આશ્રય લેવા અને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી. પ્રારંભિક માહિતીમાં યુનિવર્સિટી અધિકારીઓએ એક શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં હોવાનો ઉલ્લેખ કર્યો…

સીરિયામાં હુમલામાં ત્રણ અમેરિકનોના મોત, ટ્રમ્પ ગુસ્સે ભરાયા

સીરિયામાં થયેલા આતંકી હુમલામાં બે અમેરિકન સૈનિકો અને એક અમેરિકન નાગરિકના મોત બાદ અમેરિકા તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા માટે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) ને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે અમેરિકા ચોક્કસપણે તેનો બદલો લેશે. “આ ISISનો હુમલો છે” – ટ્રમ્પ શનિવારે વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળતી વખતે પત્રકારો સાથે વાત કરતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “આ ISISનો હુમલો છે અને અમે ચોક્કસપણે તેનો બદલો લઈશું.” ટ્રમ્પ આ સમયે આર્મી-નેવી ફૂટબોલ મેચ જોવા માટે બાલ્ટીમોર જઈ રહ્યા હતા. તેમણે હુમલામાં જીવ ગુમાવનાર ત્રણ અમેરિકનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે હુમલામાં ઘાયલ થયેલા અન્ય ત્રણ અમેરિકનોની હાલત સ્થિર છે અને તેઓ સાજા થઈ…

રાશિફળ/14 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે.…

અંક જ્યોતિષ/14 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

દિલ્હીમાં હવા ‘ગંભીર’: પ્રદૂષણ વધતાં GRAP-IV લાગુ, 50% કર્મચારીઓ WFH પર, જાણો વિગત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી જતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ઘટીને 441 પર પહોંચી ગયો, જેને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CAQM (Commission for Air Quality Management) દ્વારા તાત્કાલિક અસરથી GRAP Stage-IV હેઠળ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, GNCTD હેઠળની તમામ સરકારી કચેરીઓ તેમજ દિલ્હીમાં કાર્યરત તમામ ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને હવે ઘરેથી કામ (WFH) કરવાની સૂચના આપવામાં આવી છે. આ પગલું વાહન વ્યવહાર ઘટાડીને પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે લેવામાં આવ્યું છે. શાળાઓમાં હાઇબ્રિડ મોડ લાગુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને કારણે દિલ્હીની…

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: 15 દિવસમાં જામીન-પેરોલ પરથી ફરાર 41 આરોપીઓ ઝડપાયા

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. 15 દિવસમાં 41 ફરાર આરોપીઓ ઝડપાયા ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે કુલ 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન 25 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 પૈકી 17 આરોપીઓ પણ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડાયેલા…