વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત, 3 ઘાયલ
બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ ખાતે શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન એક દુ:ખદ ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, મંદિર સંકુલમાં તાજેતરમાં બનાવેલી દિવાલ ધરાશાયી…
આંધ્રપ્રદેશમાં કિયા મોટર્સના પેનુકોન્ડા પ્લાન્ટમાંથી લગભગ 900 કાર એન્જિન ચોરાઈ ગયા, છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી હતી ચોરી
આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં સ્થિત દક્ષિણ કોરિયન કંપની કિયા મોટર્સના પેનુકોન્ડા પ્લાન્ટમાંથી લગભગ 900 કાર એન્જિન ચોરાઈ ગયા છે. કંપનીની ફરિયાદ બાદ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી…
આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધાનું એલાન કર્યુ
આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘ઘરેથી કામ કરો’ (WFH) નીતિને મોટા પાયે લાગુ કરવાની યોજના બનાવી છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ પહેલની જાહેરાત કરતા કહ્યું કે આ પગલું ખાસ કરીને…









