અમિત શાહે ગુજરાતમાં ‘કેસરિયા ગરબા’માં ભાગ લિધો, 2 બાળકોનો અદભુત રાસ જોઈ આનંદિત થયા

કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે રાત્રે ગાંધીનગરમાં આયોજિત ‘કેસરિયા ગરબા’ નવરાત્રી ઉત્સવમાં હાજરી આપી હતી. રામકથા મેદાનમાં યોજાયેલી આયોજનમાં તેઓએ ગરબાના રંગમાં સ્વનિષ્ઠ રીતે ભાગ લઈ લોકસભ્યતાનો પરિચય આપ્યો. પહેલી…

અમિત શાહ ઓપરેશન સિંદુર બાદ આવશે ગુજરાત પ્રવાસે: જાણો બે દિવસના કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ઓપરેશન સિંદુરની સફળતા બાદ પહેલીવાર ગુજરાતના બે દિવસી પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર ક્ષેત્રના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે…

નક્સલવાદ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહી પર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…?

છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટા ટેકરી વિસ્તારમાં 21 દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા હતા. આ નક્સલીઓમાં 17 મહિલા અને 14 પુરુષનો સમાવેશ થાય છે.…

અમિત શાહ 22 એપ્રિલે ‘સેવ અર્થ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કરશે, ટકાઉ વિકાસ અને વાંસના ઉપયોગ પર ફોકસ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 એપ્રિલ, મંગળવારે લાતુરમાં આયોજિત ‘સેવ અર્થ કોન્ક્લેવ’ (Save Earth Conclave) નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવનું આયોજન ફોનિક્સ ફાઉન્ડેશન, લાતુર અને Indian Chamber of Food and…

અમિત શાહનું મોટું નિવેદન : 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવાની સરકારની ઐતિહાસિક યોજના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામેની લડાઈને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ અંત લાવવાનો…

31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને…

Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી એટલે કે 8 અને 9 માર્ચે એમ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ…