અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને આપ્યો ઝટકો, તુર્કીની કંપની સેલેબી સાથે કરાર કર્યો રદ્દ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનને તુર્કીના સમર્થનને લઈને તુર્કી વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધમાં ભારતીયો, ભારતીય ઉદ્યોગપતિઓ અને ભારતીય કંપનીઓ દ્વારા તુર્કીનો બહિષ્કાર સતત વધી રહ્યો છે.આ દરમિયાન હવે,…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEOને ભારતમાં આઈફોન બનાવવાનું બંધ શા માટે કરવાનું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં પ્લાન્ટ સ્થાપવાનું બંધ કરવા કહ્યું છે. આ નિવેદન આઇફોન નિર્માતાની ચીનની બહાર ઉત્પાદન વિસ્તારવાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ટ્રમ્પે…
GOLD PRICE TODAY : સોનાના ભાવ ફરી એકવાર ઘટ્યા, જાણો હવે શું છે ભાવ..
આજે 15 મેના રોજ સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. આજે, 15મી મેના રોજ સવારે 11.20 વાગ્યે સોનાના ભાવમાં 1000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. આજે તેની કિંમતમાં 1.15…
આ 5 ખાદ્યપદાર્થો દરરોજ ખાલી પેટે ખાવાથી તમારું આરોગ્ય રહેશે ફિટ અને ફાઇન
આજની ઝડપી જિંદગીમાં તંદુરસ્ત રહેવું હવે ચોકસાઈથી પસંદ કરેલી આદતો પર નિર્ભર છે. જો તમે દરરોજની શરૂઆત યોગ્ય ખાદ્યપદાર્થોથી કરો, તો શરીર પણ તમારું સાથ નિભાવશે. ચાલો જાણીએ એવી 5…
એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 13 મહિના બાદ સૌથી ઓછો: 0.85% પર પહોંચ્યો, માર્ચમાં તે 2.05% હતો
એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ફુગાવો 2.05% થી ઘટીને 0.85% થયો છે. આ ૧૩ મહિનામાં ફુગાવાનો સૌથી નીચો સ્તર છે. અગાઉ માર્ચ 2024 માં, ફુગાવો 0.53% હતો. તે જ સમયે, સરકાર દ્વારા…
“સિતારે જમીન પર” ની પણ રીમેક! આમિર ખાનની આ ફિલ્મ હોલીવુડની નકલ હોવાનું થયો ખુલાસો
–:આમિર ખાનની ફિલ્મ સિતારા જમીન પરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેને જોતાંની સાથે જ અમને આ અંગ્રેજી ફિલ્મ યાદ આવી ગઈ:- આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિતારે જમીન પરનું…
તમે પણ જાણો છો આ ફૂડ કોમ્બિનેશન વિષે, જે સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જાણો અહીં…?
આજના સમયમાં પોષણ, ડાયટિંગ અને ફિટનેસ અંગે વધી રહેલી જાગૃતિ વચ્ચે આપણે ઘણીવાર એવા ફૂડ કોમ્બિનેશન અપનાવી લેતા હોઈએ છીએ જે આયુર્વેદ અનુસાર સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. દેખાવમાં…
મોહમ્મદ શમી: ટેસ્ટ નિવૃત્તિના ખોટા સમાચાર પર ફાટી પડ્યો બોલર, કહ્યું – મેં હજુ રમવાનું બંધ કર્યુ નથી!
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે છેલ્લો અઠવાડિયો લાગાતાર મોટાં સમાચાર સાથે ભરેલો રહ્યો છે. પહેલા 7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી અને ત્યારબાદ 12 મેના રોજ વિરાટ…
વિરાટ કોહલી અનુષ્કા શર્માને લઈને પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યો, સંતે તેમને જોતા જ પ્રશ્ન પૂછ્યો, ‘તમે ખુશ છો..?’
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં ત્રીજી વખત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. વિરાટે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવનમાં પ્રેમાનંદ…
ભારતીય સેનાને સલામી આપવા આલિયા ભટ્ટએ કરી પોસ્ટ તો પણ શા માટે થઈ ટ્રોલ , જાણો યુઝર્સે શું કહ્યું
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઓપરેશન સિંદૂરના લગભગ એક અઠવાડિયા પછી ભારતીય સેના માટે એક પોસ્ટ શેર કરી છે. તેમણે દેશ માટે લડતા સશસ્ત્ર દળો અને તેમના માતાપિતા વિશે એક હૃદયસ્પર્શી…
















