તમે પણ જાણો છો આ ફૂડ કોમ્બિનેશન વિષે, જે સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, જાણો અહીં…?

આજના સમયમાં પોષણ, ડાયટિંગ અને ફિટનેસ અંગે વધી રહેલી જાગૃતિ વચ્ચે આપણે ઘણીવાર એવા ફૂડ કોમ્બિનેશન અપનાવી લેતા હોઈએ છીએ જે આયુર્વેદ અનુસાર સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. દેખાવમાં…

ચરબી ઓગાળવા પાણી માં મધ સાથે આ એક વસ્તુ નાખીને પીવો, જાણો આ વસ્તુ વિષે?

જો તમે માનો છો કે માત્ર કસરતથી જ વજન ઘટાડી શકાય છે, તો હવે સમય છે એ વિચારોને બદલવાનો. વજન ઘટાડવા માટે યોગ્ય ડાયટ અને પોષક તત્વોવાળી કુદરતી રેમેડીઝ પણ…

ACના પાણીનો ઇન્વર્ટરની બેટરીમાં ઉપયોગ – શું કરવું અને શું નહીં?

ઉનાળાની ઋતુમાં આપણું એર કંડિશનર (AC) સતત ચાલે છે અને તેની સાથે પાણીની નિકાસ પણ વધી જાય છે. આમ સામાન્ય રીતે AC દરરોજ અંદાજે 5 થી 7 લિટર પાણી બહાર…

Summer Special: નાળિયેર પાણી કે તરબૂચનો રસ કયો વધુ લાભકારક?

ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક અને ડિહાઈડ્રેશન સામાન્ય બની જાય છે. આવા સમયમાં તાજું અને પૌષ્ટિક પીણું શરીરને તાજગી આપે છે અને ઊર્જાવાન બનાવે છે. આમ…

અથાણાના તેલનો ઉપયોગ કરી ભોજન બનાવો વધુ ચટાકેદાર અને મસાલેદાર

ઘણા વખતેઅથાણું ખતમ થયા પછી તેની બોટલમાં તેલ બચી જાય છે. મોટાભાગે લોકો આ બચેલા તેલને ફેંકી દે છે, પણ શું તમે જાણો છો કે આ તેલનો ઉપયોગ તમે તમારી…

ઉનાળામાં ત્વચાને બનાવો ચમકદાર અને તાજી, માત્ર આ 4 જ્યુસથી મળશે કુદરતી તેજ

ઉનાળાની આકરો તાપમાન અને ગરમ પવનોના કારણે ત્વચા ઉપર તાત્કાલિક અને ખોટી અસર પડે છે. ચહેરા પર નિસ્તેજ દેખાવ, ડાઘ-ધબ્બા, સુકાશ અને ચમકમાં ઘટાડો ઉનાળાની સામાન્ય ત્વચા સમસ્યાઓ છે. ઘણીવાર…

ઉનાળામાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન, જાણો તેના વૈજ્ઞાનિક ફાયદા

રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલું છે અને તાપમાન 45°Cને પાર કર્યું છે. આવી પરિસ્થિતિમાં લોકો ચક્કર આવવું, બેભાન થવું, લૂ લાગવી જેવી સમસ્યાઓનો સામનો કરે છે. તજજ્ઞોનું કહેવું છે કે…

એક વાર ડાયટમાં એડ કરીને જુઓ આ લીલા પાન, શરીર રહેશે હેલ્ધી એન્ડ મજબૂત, જાણો ફાયદા

ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને ઠંડક આપવી અને સ્વસ્થ રહેવું સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આવા સમયમાં કુદરતી રીતે લાભદાયક અને ઠંડક આપનારા પદાર્થોની માંગ વધી જાય છે. તેમા, ફુદીનો…

કેન્સરથી બચાવ માટે પ્રાકૃતિક ઔષધિ લસણ, અંદર રહેલું એલિસિન આપે છે રક્ષણ, જાણો આરોગ્યલક્ષી ફાયદા

લસણ જે સામાન્ય રીતે દરેક ભારતીય રસોડાનું અભિન્ન અંગ ગણાય છે, હવે વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, ફક્ત ખોરાકનો સ્વાદ વધારતી ચીજ નથી રહી. તેમાં રહેલું એક બળવાન સંયોજન એલિસિન (Allicin) આજે…

2 May, World Asthma Day: શા માટે ઉજવાય છે આજનો દિવસ, ચાલો જાણીએ આજના દિવસ વિષે

દર વર્ષે 2 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ઉજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ, ડૉક્ટરો અને આરોગ્ય વિશેષજ્ઞો શ્વાસ સંબંધિત ગંભીર રોગ અસ્થમા વિશે…