જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે.…

ભારતીય સેનાની સોશિયલ મીડિયા નીતિમાં ફેરફાર, ઇન્સ્ટાગ્રામ મામલે લેવાયો આ મોટો નિર્ણય

ભારતીય સેનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેની તેની નીતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. હવે, સેનાના સૈનિકો અને અધિકારીઓ ફક્ત જોવા અને દેખરેખ રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે. તેઓ કોઈપણ પોસ્ટ…

રાજ્યમાં ડ્રગ્સ પકડવા મામલે હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો.બે દિવસની સફળ કોન્ફરન્સ માટે સૌ પોલીસ અધિકારીઓને અભિનંદન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ…

પીએમ મોદી આજે લખનૌમાં કરશે ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન, અટલજીને જન્મજયંતિ પર અર્પણ કરશે શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. આ પ્રેરણા સ્થળ વસંત કુંજ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન  બાદ…

તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત, સીએમ સ્ટાલિને શોક વ્યક્ત કર્યો

તમિલનાડુના કુડ્ડલોર જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે નજીકની સરકારી અને ખાનગી…

કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓછામાં ઓછા 10 લોકોના મોત અનેક ઘાયલ

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર હિરિયુર તાલુકાના…

સિગ્મા યુનિવર્સિટીએ પોતાની પ્રથમ દીક્ષાંત સમારોહ યોજીને એક ગૌરવપૂર્ણ શૈક્ષણિક માઈલસ્ટોન સ્થાપ્યો

સિગ્મા યુનિવર્સિટીએ વડોદરામાં સ્થિત યુનિવર્સિટીના એમ્ફિથિયેટરમાં ડિસેમ્બર 2025ના રોજ પોતાની પ્રથમ દીક્ષાંત સમારોહનું સફળ આયોજન કરીને એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી. આ પ્રસંગ શૈક્ષણિક ઉત્તમતા, અવિરત પ્રયત્નો અને વિદ્યાર્થીઓના સ્નાતક…

દેશમાં US એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ, વિઝા અને પાસપોર્ટ સેવાઓ કરાઈ સ્થગિત

ભારતમાં યુએસ એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ્સ 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના પગલે લેવામાં આવ્યો છે.…

પ્લાન્ટ હેડથી ફિલ્ડ સુપરવાઈઝર સુધી – અમદાવાદની મોટી નોકરીઓ

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ઉત્તમ ડેરીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં પ્લાન્ટ હેડથી લઈને ફિલ્ડ સુપરવાઈઝર સુધીની પોસ્ટ્સ માટે અરજી કરવા મળી રહી…

સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી: કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની તાત્કાલીક બદલી

અહીના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે ED દ્વારા 1500 કરોડના જમીન કૌભાંડની તપાસ હેઠળ મોટું એક્શન લેવામાં આવ્યું છે. આ તપાસ દરમિયાન તાત્કાલીક અસરથી કલેક્ટર…