શા માટે દેશના તમામ એરપોર્ટથી તુર્કીની કંપનીને કાઢી ફેંકાશે, તે પાછળ છુપાયેલ છે આ મોટી ઘટના..
–:તુર્કીની કંપની સેલેબી કંપની સામે કાર્યવાહી: સરકારે ભારતના નવ એરપોર્ટ પર સુરક્ષા કાર્ય જોતી તુર્કીની કંપની સેલેબી કંપની સામે કાર્યવાહી કરી છે. સરકારે કંપનીને સુરક્ષા મંજૂરી આપી નથી:- કેન્દ્ર…
‘મેં યુદ્ધવિરામ નથી કરાવ્યો’, ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સ્વીકાર્યું, જુઓ શું કહ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અંગે, ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવ્યો છે. પરંતુ હવે તેઓ પોતે પોતાનું નિવેદન બદલતા અને કહેતા…
માતા વીડિયો કોલમાં શરણાગતિ માટે વિનંતી કરતી રહી, ત્રાલ એન્કાઉન્ટરમાં પુત્ર આતંકવાદી ઠાર! જાણો બંને વચ્ચે શું વાતચીત થઈ
ત્રાલ એન્કાઉન્ટર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીઓની હત્યા બાદ, ભારતીય સેનાએ આતંકવાદીઓને પૃથ્વી પરથી મિટાવવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દરમિયાન, શોપિયા અને ત્રાલમાં 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.…
મણિપુરમાં મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદીઓ ઠાર માર્યા
બુધવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી…
નક્સલવાદ વિરુદ્ધ થયેલી મોટી કાર્યવાહી પર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…?
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટા ટેકરી વિસ્તારમાં 21 દિવસ સુધી ચાલેલા સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ 31 કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા હતા. આ નક્સલીઓમાં 17 મહિલા અને 14 પુરુષનો સમાવેશ થાય છે.…
ન્યાયાધીશ બી.આર. ગવઈના મહત્વના પાંચ ચુકાદાઓ: નોટબંધીથી લઈને બુલડોઝર ન્યાય સુધી
ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધેલા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનું ન્યાયક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે ઘણી બંધારણીય બેન્ચનો ભાગ બનીને ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે, જેમની સીધી અસર દેશના…
મિડિયાને કોર્ટથી સુરક્ષા: SCનો ઐતિહાસિક ચુકાદો
પંકજ મકવાણા, અમદાવાદ સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ: મિડિયા શું પ્રકાશિત કરે તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો નથી “જ્યાં સત્તા શબ્દો ડરાવે, ત્યાં ન્યાય લોખંડ બને છે!” 2025ના 9 મેના રોજ…
“CBIના હાથ બાંધવાની કોશિશને હાઈકોર્ટનો ઠપકો – કલમ 17A હવે બચાવપત્ર નથી”
પંકજ મકવાણા, અમદાવાદ અરુણ કુમાર જિંદલ વિરુદ્ધ સીબીઆઈ કેસની વિગતવાર માહિતી કેસ નંબર: BAIL APPLN. 1705/2025 ફરિયાદ નોંધવાની તારીખ: 6 એપ્રિલ 2025 અદાલત: દિલ્હી હાઈકોર્ટ ન્યાયમૂર્તિ: શાલિન્દર કૌર આરોપ: ભ્રષ્ટાચાર…
“જય ભીમ”નો નાદ: મુખ્ય ન્યાયમૂર્તિ ગવાઈએ ન્યાયપાલિકા માટે લખ્યો નવો પર્વ
પંકજ મકવાણા – અમદાવાદ 14 મે 2025નો દિવસ ભારતીય ન્યાયપાલિકા માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહ્યો. દેશના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા બાદ બી.આર. ગવાઈએ જ્યારે વકીલના અભિવાદન પર…
20 દિવસ પછી વતન વાપસી: પાકિસ્તાને છોડ્યો BSF જવાન, અટારી-વાઘા બોર્ડરથી પરત ફર્યા
ભારત-પાકિસ્તાન સરહદે ભારે તણાવ વચ્ચે માનવતા ઝીલકતી એક ઘટના સામે આવી છે. પાકિસ્તાને 20 દિવસ બાદ ભારતીય BSF જવાન પૂર્ણમ કુમાર શોને મુક્ત કરી દીધા છે. પૂર્ણમ બુધવારે સવારે 10:30…
















