પંજાબ: ઝેરી દારૂથી 21 લોકોના મોત, 10ની ધરપકડ, અનેક અધિકારીઓ સસ્પેન્ડ

પંજાબના અમૃતસર જિલ્લાના માજીઠા વિસ્તારમાં બનેલી ઝેરી દારૂ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મૃત્યુ થયાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 10 લોકો હજુ…

ભારતે પાકિસ્તાની અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો, 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ

પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના માત્ર એક દિવસ બાદ, ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ અને કડક રાજદ્વારી પગલું લીધું છે. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ…

“ભારતના 3 સંકલ્પો”: પીએમ મોદીએ સેનાને આપી નવી દિશા, પાકિસ્તાન માટે ચેતવણી સમાન સંદેશ

–:પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાની તાકાતની પ્રશંસા કરી અને પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપશે:–   ‘ઓપરેશન સિંદૂર’ એ દુનિયાને ભારતની તાકાત બતાવી. ભારતીય દળોએ…

PM Modi adampur Visit: ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી આદમપુર એરબેઝ કેમ પહોંચ્યા? જાણો તે વિશે

પીએમ મોદી આદમપુર એરબેઝ મુલાકાત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આદમપુર એરબેઝની મુલાકાત લીધી. તેમણે પાકિસ્તાનના ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો. તેમણે વાયુસેનાના જવાનોને મળ્યા અને તેમની બહાદુરીની પ્રશંસા કરી. પીએમ મોદી…

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની એન્કાઉન્ટરમાં સેનાએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. એવું કહેવાય છે કે આતંકવાદીઓએ ગોળીબાર કર્યા બાદ સેનાએ વળતો જવાબ આપ્યો. વિસ્તારમાં હજુ પણ સર્ચ…

PM મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા, વધાર્યો સૈનિકોનો ઉત્સાહ; પાકિસ્તાનના દાવા પર ફેરવ્યું આ રીતે પાણી

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ, પીએમ મોદીએ સેનાના સૈનિકોને મળ્યા છે. પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા અને અહીં સૈનિકોને મળ્યા. આ પહેલા પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું…

પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, 6ની હાલત ગંભીર

પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો મજીઠાના…

સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ, જુઓ લિસ્ટ

એક દિવસની શાંતિ પછી, સોમવારે પાકિસ્તાને ફરી એક નાપાક કૃત્ય કર્યું. પીએમ મોદીના સંબોધનના થોડા સમય પછી, સાંબા અને કઠુઆ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા. જોકે, થોડા સમય પછી…

આવતીકાલથી દેશભરમાં ભાજપ યોજાશે ત્રિરંગા યાત્રા, આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના…

એર માર્શલ એકે ભારતીએ સેનાની પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને આપી ‘રામચરિત માનસ’ માંથી ચેતવણી, જાણો શું કહ્યું

પહેલગામ હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. સોમવારે, ભારતીય સેનાના ત્રણેય વડાઓએ ‘ઓપરેશન સિંદૂર’ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી…