Pahalgam Terror Attack Update: પાકિસ્તાન પર મોટા હુમલાની તૈયારીઓ ચાલી રહી છે, G20 દેશો ભારતને સમર્થન આપશે!

પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોતને લઈને દેશમાં ગુસ્સો છે. ભારતે વિદેશી રાજદૂતોને બોલાવ્યા અને તેમને માહિતી આપી. વિદેશ મંત્રી જયશંકરે G-20 દેશોના રાજદ્વારીઓને માહિતી આપી. ભારત પાકિસ્તાન સામે વધુ…