ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં ચાર હજાર કાચાં પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું તળાવનો વિકાસ કરવામાં આવશે

–:કડક વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાએ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવ્યો:- અમદાવાદના ચંડોળા તળાવ કિનારે સ્થાયી થયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટેનું કેન્દ્ર બનેલા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી…

BOX OFFICE : સની દેઓલની ‘જાટ’ અક્ષય કુમારની ‘કેસરી 2’ સામે ટકી શકતી નથી, ‘રેડ 2’ પહેલાની આ સ્થિતિ 

સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘જાટ’એ સિનેમાઘરોમાં 21 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મની કમાણી હવે ઘટવા લાગી છે. અક્ષય કુમારની ‘કેસરી 2’ એ 13 દિવસમાં સારો બિઝનેસ કર્યો છે,…

જાતિ વસ્તી ગણતરી: મોદી સરકારનું વલણ અચાનક કેમ બદલાયું?

કેન્દ્ર સરકાર દેશમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી…

પાકિસ્તાનનો ફરી LoC પર યુદ્ધવિરામનો ભંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

30  એપ્રિલ અને 1 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કુપવાડા, ઉરી અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના…

ગુજરાતના ખેડા જિલ્લામાં હસતા-રમતા પરિવાર પર કાળ બનીને તૂટ્યો પાણીનો પ્રવાહ, એક જ પરિવારના 6 સભ્યોનાં મોત

ગુજરાતના ખેડા જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. અહીં બુધવારે સાંજે, એક જ પરિવારના છ સભ્યો, જેમાંથી મોટાભાગના કિશોર પિતરાઈ ભાઈ-બહેન હતા, નદીમાં ડૂબી ગયા. પરિવારના 6 સભ્યોના ડૂબી…

ગુજરાત સ્થાપના દિવસે મોંઘવારીની ભેટ : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો કેટલા રૂપિયામાં મળશે એક લિટર દૂધ

અમૂલ દૂધના ભાવમાં વધારો: ગ્રાહકોને અનેક વેરિઅન્ટમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને 500 મિલી દીઠ 1 રૂપિયાનો વધારો જોવા મળશે.   અમુલ દૂધના ભાવ: મધર ડેરી પછી, પ્રખ્યાત અમુલ ડેરીએ…

રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને ટેકો આપતા જાણો શું કહ્યું..

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીના નિર્ણયની પ્રશંસા કરી છે. કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં કરાયેલા જાતિ સર્વેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ સરકારને ટેકો આપવા તૈયાર છે.…

24 કલાકમાં ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો, આંધી અને વરસાદની શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમી શિખરે પહોંચી છે. મંગળવારે અમદાવાદમાં તાપમાન 44.8 ડિગ્રી અને રાજકોટમાં 44.9 ડિગ્રી નોંધાયું હતું, જે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનો કહેર અનુભવાયો. હવામાન વિભાગે આગાહી કરી…

ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ સંબંધિત 5 મોટા અપડેટ્સ, 35 ખેલાડીઓ થયા શોર્ટલિસ્ટ, જુઓ કોનું ચમકશે નસીબ..

ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે સંબંધિત 5 મોટા અપડેટ્સ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા અને ઈન્ડિયા A માટે 35 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એવા ખેલાડીઓ વિશે જાણો…

ચારધામ યાત્રા શરૂ: ગંગોત્રી-યમુનોત્રીના દરવાજા ખોલાયા, યાત્રિકો માટે દેવભૂમિ તૈયાર, સીએમનો સંદેશ – “કડક મોનિટરિંગ રહેશે”

ચારધામ યાત્રા 2025 આજથી ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ ગઈ છે, કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે, આ…