આજે વિજય દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ શહીદોને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ‘વિજય દિવસ’ના અવસર પર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરે ઉજવવામાં આવે…
રાજ્યસભા સાંસદ ઇલૈયારાજા સાથે થયો જાતિગત ભેદભાવ, મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા પૂજારીએ અટકાવ્યા
ભારત સતત વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આજે ભારત ચંદ્ર સુધી પહોંચી ગયું છે. ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ પછી પણ દેશમાં લોકોને જાતિ ભેદભાવનો સામનો…
PMMLએ જવાહરલાલ નહેરુના પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત માંગ્યા
વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવાની ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો 2008માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા.…
રશિયા 2025માં ભારતને વિઝા ફ્રી એન્ટ્રીની ગીફ્ટ આપી શકે છે, ભારત સાથે વધુ ગાઢ થતી મિત્રતાની અસર
ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને…
ગુજરાત સરકારે રવિ સિઝન 2024-25 માટે ડિજિટલ પાક સર્વે શરૂ કર્યો
B ઈન્ડિયા ગાંધીનગર : ભારત સરકારે વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવી પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સિઝનનો ડિજિટલ ક્રોપ સર્વે 25 ઓક્ટોબરે…
લોકો પાયલટ્સના એલર્ટના પ્રતિસાદથી ગુજરાતમાં 8 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા
-> એક પ્રકાશન મુજબ, ગુરુવારે હાપાથી પીપાવાવ બંદર તરફ જતી માલસામાન ટ્રેન ચલાવતા લોકો પાયલટ ધવલભાઈ પી, રાજુલા શહેર નજીક પાંચ સિંહો ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા : બુલેટિન…
પ્રધાનમંત્રી ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં બોલ્યા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં ભારતના બંધારણની 75મી વર્ષગાંઠ પર થઈ રહેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. 13 ડિસેમ્બરના રોજ લોકસભાએ બંધારણને અપનાવ્યા બાદ 75માં વર્ષની શરૂઆત…
સુરતથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ : GSRTCની 10 નવી વોલ્વો બસોને લીલી ઝંડી
બુલેટિન ઈન્ડિયા સુરત : સુરતથી ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટને જોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 નવી વોલ્વો એસી લક્ઝરી બસોને અહીંના એસવીએનઆઈટી સર્કલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પરિવહન મંત્રી…













