Congressએ પોતાના જ નેતાના નામનો કર્યો હતો વિરોધ? જાણો શું કહ્યું અમિત શાહે

અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન અમિત શાહ આજે કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે કાર્યક્રમમાં અમિત શાહે…

Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા

રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ…

IPLમાં નિવૃત્તિ અંગે ધોનીએ તોડ્યું મૌન, અફવાઓ જંગલની આગની જેમ ફેલાઈ

શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ બાદથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી એમએસ ધોનીની નિવૃત્તિ અંગે અટકળો જંગલની આગની જેમ ફેલાઈ રહી છે. 43 વર્ષીય ધોની ભૂતકાળમાં ઘણી…

PM મોદીએ તમિલનાડુને આપી મોટી ભેટ, દેશના પહેલા વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કર્યું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામ નવમી નિમિત્તે તમિલનાડુની મુલાકાતે છે. આ દરમિયાન, વડાપ્રધાન મોદીએ બહુપ્રતિક્ષિત નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. જે ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે.…

અયોધ્યા: રામ લલ્લાના મસ્તક પર ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદભૂત નજારો

આજે રામ નવમી પર અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે. રામનગરી શ્રી રામની જન્મજયંતીના આનંદમાં ડૂબી ગઈ છે. સવારે રામ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે…

તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ

ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી…

Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો

Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક…

આજે BJP સ્થાપના દિવસ, અનેક પડકારો બાદ થઈ આ રીતે સ્થાપના; જાણો ઇતિહાસ

દેશના રાજકીય ઇતિહાસમાં 6 એપ્રિલનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે. આજનો દિવસ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 45 વર્ષ પહેલાં, આજના દિવસે, 6…

મોદી સરકારે બિહારને આપી મોટી ભેટ, કુદરતી આફતોથી રાહત માટે મંજૂર કર્યા રૂ. 588 કરોડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024 માં પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન અને ચક્રવાતી વાવાઝોડાથી પ્રભાવિત ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 1280.35 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાયને…

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ નામ લીધા વિના ચીનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું

કોલંબોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ચીનનું નામ લીધા વિના તેને કડક સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે શ્રીલંકા ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી…