PM મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ, પચપદરા રિફાઈનરીમાં આગને કારણે લોકાર્પણ સ્થગિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારે યોજાનારો રાજસ્થાન પ્રવાસ અચાનક રદ કરવામાં આવ્યો છે. બાલોતરા જિલ્લામાં આવેલી પચપદરા રિફાઈનરીમાં લાગેલી ભયંકર આગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું…
ગુજરાતમાં માવઠાની આગાહી: ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત તેમજ…
ઈટાલીમાં બૈસાખી ઉત્સવ દરમિયાન ફાયરિંગ: બે ભારતીયોની હત્યા, હુમલાખોર ફરાર
ઈટાલીના ઉત્તર ભાગમાં આવેલ બર્ગામો પ્રાંતમાં બૈસાખી તહેવાર દરમિયાન ભયાનક ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં બે ભારતીય નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક ભારતીય સમુદાયમાં…
વડાપ્રધાન PM મોદીનો ઝાલમુરી પ્રેમ, જાણો કેમ છે આ સ્ટ્રીટ ફૂડ ખાસ
પશ્ચિમ બંગાળના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો. તેમણે આ અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો અને સ્થાનિક વિક્રેતા સાથે પણ…
સાધ્વીથી ગ્લેમરસ લાઇફમાં વાપસી! મમતા કુલકર્ણી,દારુની પાર્ટી કરી સેલીબ્રેટ કર્યો બર્થ ડે,વીડિયો થયો વાયરલ
20 એપ્રિલે મમતા કુલકર્ણી તેનો 54 મો જન્મદિવસ ઉજવી રહી છે. જો કે મમતા કુલકર્ણીએ તો તેનો જન્મદિવસ શનિવાર રાત્રે જ ઉજવી લીધો હતો. તેણે એક વીડિયો સોશિયલ મીડિયા પર…
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિનો બોલિવુડમાં ભવ્ય ડેબ્યૂ, ‘કૃષ્ણાવતારમ’થી શરૂ થશે સફર
મનોરંજન જગતમાં હાલ એક ખાસ ચર્ચા જોર પકડી રહી છે, રાજકારણ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક અનોખું મિલન. આનંદીબેન પટેલની પૌત્રી સંસ્કૃતિ જયના હવે રૂપેરી પડદે પોતાની ઓળખ બનાવા માટે તૈયાર…
અંક જ્યોતિષ/20 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/20 એપ્રિલ 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ /20 એપ્રિલ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
ઈરાન-હોર્મુઝ તણાવ વચ્ચે ભારતનું ‘દેશ ગરિમા’ જહાજ સુરક્ષિત પાર, 14 જહાજો હજુ પર્સિયન ગલ્ફમાં ફસાયા
ઈરાન અને Strait of Hormuz વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહેલું ભારતીય જહાજ ‘દેશ ગરિમા’ સફળતાપૂર્વક હોર્મુઝ પાર કરી…
















