OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો
ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં…
MI vs GT: ગુજરાત ટાઇટન્સે DLS પદ્ધતિથી મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું
IPL 2025ના એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં DLS (ડક્વર્થ-લૂઈસ-સ્ટર્ન) પદ્ધતિ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સ સામે 3 વિકેટથી વિજય મેળવી લીધો. વરસાદના કારણે લક્ષ્યાંકમાં ફેરફાર થયો હોવા છતાં, ગુજરાતે શાંતિપૂર્ણ…
દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ ચાલુ, PM મોદી અને ડોભાલ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત
ભારત સરકાર 7 મે, બુધવારે સમગ્ર દેશમાં મોક ડ્રિલ (Mock Drill) યોજી રહી છે, જેનો મુખ્ય હેતુ છે આપત્તિના સમયે નાગરિક સુરક્ષા અને તાકીદના પ્રતિસાદની તૈયારીની સમીક્ષા કરવી. આ કવાયત…
Summer Special: નાળિયેર પાણી કે તરબૂચનો રસ કયો વધુ લાભકારક?
ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક અને ડિહાઈડ્રેશન સામાન્ય બની જાય છે. આવા સમયમાં તાજું અને પૌષ્ટિક પીણું શરીરને તાજગી આપે છે અને ઊર્જાવાન બનાવે છે. આમ…
સિંધુ જળ કરાર મુદ્દે પહેલીવાર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સાઇન થયેલી સિંધુ જળ સંધિ વિશે હવે ભારત સરકારનો વલણ બદલાયો છે. પહેલગામ આતંકી હુમલા પછી ભારત સરકારે આ સંધિનો અમલ સ્થગિત કરવાનો નિર્ણાયક પગલાં…
India-UK FTA: ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર થયા હસ્તાક્ષર, જાણો શું છે વેપાર કરાર?
6 મે, 2025ના રોજ ભારત અને યુકે (યુનાઇટેડ કિંગડમ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર સહમતી થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારની…
ગાંધીનગર: આવતીકાલે સાંજે 07:30થી 08:00 દરમિયાન બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા કલેક્ટરની અપીલ
ગાંધીનગર જિલ્લામાં, આગામી 7:30 થી 8:00 વાગ્યા દરમિયાન, 30 મિનિટ માટે સ્વયંભૂ બ્લેક આઉટ (અંધારપટ) કરવા માટે જિલ્લા કલેકટર મેહુલ કે. દવે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં…
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રીલ અંગે આપી વિસ્તૃત જાણકારી, જાણો કાલે ક્યારે થશે બ્લેકઆઉટ
ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા.7 મે ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકોએ…
ભારતીય વાયુસેના પાકિસ્તાન સરહદ નજીક કરશે હવાઈ અભ્યાસ, ભારતે જારી કર્યું NOTAM
ભારત સરકારે પાકિસ્તાન સાથેની દક્ષિણ સરહદ નજીક 7 અને 8 મેના રોજ મોટા પાયે હવાઈ સૈન્ય કવાયત માટે ‘એરમેનને નોટિસ’ (NOTAM) જારી કરી છે. આ માહિતી ભૂ-ગુપ્તચર નિષ્ણાત ડેમિયન સિમોને…
સુરત: મિશન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે
રાજ્યમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાને…
















