જૂનાગઢ ભવનાથ મહાશિવરાત્રીના મેળાને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો…
Ahmedabad : રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્રારંભ કરાયો
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વરદ હસ્તે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું ઉદ્ઘાટન તા. 28 જાન્યુઆરી, 2026ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આદિજાતિ…
પશ્મીના શાલથી લઈ ચાંદીની ટ્રેન… અમેરિકાએ ભારત તરફથી મળેલી ગિફ્ટની યાદી કરી જાહેર
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન સહિત યુએસ નેતાઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભારતીય સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી ભેટોની યાદી બહાર પાડી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના ચીફ…
યુઝર્સના એકાઉન્ટનો ઉપયોગ કરી તેમની જાણ બહાર થયું મોટું કૌભાંડ, સરકારે આ એપ પર કરી મોટી કાર્યવાહી
સરકારે મોટી કાર્યવાહી કરી છે અને લાખો યુઝર્સ ધરાવતી એપના નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા ટીમે એપની ચાર ટેલિગ્રામ ચેનલો અને 53 થી વધુ યુટ્યુબ વિડિઓઝ…
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કર્યા યાદ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ આજે શુક્રવારે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાપુને શ્રદ્ધાંજલિ…
IOA પ્રમુખ પીટી ઉષાના પતિ શ્રીનિવાસનનું અવસાન, PM મોદીએ ફોન પર આપી સાંત્વના
ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભા સભ્ય પીટી ઉષાના પતિ વી. શ્રીનિવાસનનું અવસાન થયું છે. શુક્રવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા, પરિવારના સૂત્રોએ પુષ્ટિ આપી. આ સમાચાર સાંભળીને પીએમ…
ટ્રમ્પ પરિવારને ફટકો ! મેલાનિયા ટ્રમ્પની દસ્તાવેજી ફિલ્મ બ્રિટનમાં થઈ નિષ્ફળ… વેચાઈ ફક્ત એક જ ટિકિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ પર બનેલી ડોક્યુમેન્ટરી બ્રિટનમાં ખૂબ જ ફ્લોપ સાબિત થઈ છે. અમેરિકાની ફર્સ્ટ લેડી પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મેલાનિયા’ બ્રિટનમાં રિલીઝ થતાં જ ફ્લોપ…
274 મિલિયન ફોલોઅર્સ ધરાવતું વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું ગાયબ ! સોશિયલ મીડિયા પર મચ્યો ખળભળાટ
ટીમ ઇન્ડિયાના ડેશિંગ બેટ્સમેન વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 29 જાન્યુઆરીની રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અચાનક ગાયબ થઈ ગયું. આનાથી ચાહકોમાં ખળભળાટ મચી ગયો. વિરાટના ચાહકો મૂંઝવણમાં હતા કે શું…
PMમોદીની AI CEOs અને નિષ્ણાંતો સાથે બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારના સમયે લોક કલ્યાણ માર્ગ પર પોતાના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં કાર્યરત CEOs અને નિષ્ણાતો સાથે ઊંચા સ્તરીય બેઠક યોજી. આ બેઠકનો ઉદ્દેશ ફેબ્રુઆરીમાં યોજાનારી…
















