India vs Pakistan: વર્ષ 2026માં ક્યારે થશે ભારત-પાકિસ્તાનની મેચ? જાણો સંપૂર્ણ વિગત

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ હંમેશા હાઈ-વોલ્ટેજ રહેતી હોય છે. વર્ષ 2025માં પણ બંને ટીમો વચ્ચે અનેક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને એશિયા કપ 2025માં…

ગ્વાટેમાલામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 15 લોકોના મોત; 19 ઘાયલ

મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં એક ગંભીર માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 19 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. શુક્રવારે સાંજે પશ્ચિમ ગ્વાટેમાલામાં ઇન્ટર-અમેરિકન હાઇવે પર એક પેસેન્જર…

ચાંદીમાં એક જ દિવસમાં ₹17,000નો ભારે ઉછાળો, સોનાના ભાવમાં પણ જોરદાર વધારો

સોના અને ચાંદીના ભાવ હાલ રોકાણકારોને ચોંકાવી રહ્યા છે. કિંમતી ધાતુઓના ભાવમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિટેલ રોકાણકારોથી લઈને મોટા…

Vadodara : ખુલ્લા મેનહોલમાં પડવાથી નિવૃત્ત DSPના પુત્રનું મોત, તંત્ર થયું દોડતું

વડોદરામાં પોતાના પરિવાર સાથે રાત્રિભોજન માટે બહાર ગયેલા એક વ્યક્તિ સાથે ભયાનક અકસ્માત થયો. અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લા મેનહોલમાં પડી જવાથી 43 વર્ષીય વ્યક્તિનું મોત…

Ahmedabad :ભગવા સેનાના કાર્યકરોએ પેલેડિયમ મોલમાં તોડ્યું ક્રિસમસ ટ્રી, થયો હોબાળો

નાતાલ પર્વને લઈ અનેક જગ્યાઓ પર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. આ સાથે જ લાઇટો ગોઠવી અને નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નાતાલ પર્વ દરમિયાન પેલેડિયમ મોલમાં પણ…

ODI ક્રિકેટ ઇતિહાસમાં ભારતના ફક્ત 5 ખેલાડીનું નામ, કોહલી નથી આ ખાસ લિસ્ટમાં !

ભારતીય ટીમ માટે ODI માં પહેલી બેવડી સદી સચિન તેંડુલકરે ફટકારી હતી, અને અત્યાર સુધીમાં પાંચ ભારતીય બેટ્સમેનોએ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. આમાં સચિન, રોહિત શર્મા, શુભમન ગિલ,…

ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ..! | Imposter syndrome..! | GUJARATI NEWS BULLETIN

ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એક માનસિક સ્થિતિ વ્યક્તિની વાસ્તવિક સિદ્ધિઓ હોવા છતાં પોતાને ‘અયોગ્ય’ અથવા ‘નકલી’ અનુભવે ઈમ્પોસ્ટર સિન્ડ્રોમમાં વ્યક્તિ પોતાને અને તેની સફળતાને કે ક્ષમતા વિશે શંકા કરે માણસ પોતાના જ…

કોંગ્રેસ કરી રહી છે મોદી સરકારને ઘેરવાની તૈયારી ! CWCની બેઠકમાં ખડગેએ જણાવી યોજના

સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ, કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને નવેસરથી ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે. શનિવારે યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મનરેગા નાબૂદ કરવા, સ્પેશિયલ…

CWC બેઠકમાં દિગ્વિજય સિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની કાર્યશૈલી પર ઉઠાવ્યા સવાલ ! જાણો શું કહ્યું

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, સિંહે બેઠકમાં સંગઠનાત્મક કેન્દ્રીકરણનો મુદ્દો ઉઠાવ્યો, અને કહ્યું કે…

ન્યૂયોર્કમાં સોશિયલ મીડિયા પર દેખાશે ‘મેન્ટલ હેલ્થ વોર્નિંગ લેબલ’, જાણો ભારતમાં શું છે જોગવાઈ

ન્યૂ યોર્કે સોશિયલ મીડિયાના વ્યસન અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરને દૂર કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે જાહેરાત કરી હતી કે…