મધ્ય પૂર્વ તણાવ: ક્રૂડ ઓઇલ $200 સુધી પહોંચવાની ચેતવણી, વૈશ્વિક બજારોમાં હડકંપ

મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મેક્વેરી ગ્રુપના વિશ્લેષકોનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન ઓછું કરવામાં આવી રહ્યું છે, અને જો…

ભગવાન શ્રી માધવરાયજીની વરણાગી સાથે ચાર દિવસના વિવાહ પ્રસંગોનો પ્રારંભ

માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનું ભવ્યથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો વન- પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા વિશાળ ગ્રાઉન્ડમાં ઉતર પૂર્વ રાજ્યો અને ગુજરાતના ૬૦૦ જેટલા કલાકારોની સાંકૃતિક પ્રસ્તુતી…

ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો: યુરેનિયમ પ્રોસેસિંગ યુનિટ નિશાન પર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન ના પરમાણુ સંકુલ પર મોટા હુમલાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય મીડિયાના જણાવ્યા મુજબ, હેવી-વોટર પ્લાન્ટ અને યેલોકેક પ્રોડક્શન યુનિટને નિશાન બનાવવામાં આવ્યા હતા,…

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય: જમીન વ્યવહારોમાં મળશે મોટી રાહત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને પ્રજાહિતકારી પક્ષોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જમીન વ્યવહારોને સરળ બનાવવા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત…

પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ નથી થયું? ટેક્સ ઘટાડા છતાં ભાવ સ્થિર રહેવાના કારણો

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય લોકોને ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી. સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી…

ભારતમાં લોકડાઉન નહીં લાગે: નરેન્દ્ર મોદી એ અફવાઓને આપ્યો જવાબ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે ચાલી રહેલી અટકળો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે…

જમ્મુ કાશ્મીર નજીક ભીષણ હિમસ્ખલન: 6 પ્રવાસીઓનાં મોત, 5 ગંભીર રીતે ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લા માં શુક્રવારે ભયાનક હિમસ્ખલન દુર્ઘટના સર્જાઈ હતી. શ્રીનગર-લેહ હાઇવે પર આવેલા જોઝિલા દર્રા નજીક ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભારે બરફ ખાબકતા 6 પ્રવાસીઓનાં કરુણ મોત નિપજ્યા…

માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ

પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત…

રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને…

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ઐતિહાસિક પગલું: 13.96 લાખ વિદ્યાર્થીઓને ₹354 કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે રૂ. 354 કરોડની શિષ્યવૃત્તિનું DBTથી વિતરણ કર્યુ   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : • વડાપ્રધાનના ભગીરથ…