પશ્ચિમ બંગાળમાં નોંધાયા નિપાહ વાયરસના બે કેસ, નડ્ડાએ કરી મમતા બેનર્જી સાથે વાત
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે કેસ નોંધાયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લાની એક હોસ્પિટલની બે નર્સો નિપાહ વાયરસથી સંક્રમિત મળી આવી છે. નિપાહ વાયરસથી એક પુરુષ અને મહિલા સંક્રમિત થયા…
બાબરી મસ્જિદ મામલે ભાજપે મમતા બેનર્જી પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ સમારોહ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનો આરોપ છે કે બેનર્જી પોતાના જ નેતાઓ અને સાંસદોને મસ્જિદ…
SIR મામલે મમતા બેનર્જી થયા લાલઘૂમ, ભાજપને આપી ચેતવણી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને SIR પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે SIR પછી જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે, ત્યારે લોકોને ચૂંટણી પંચ અને ભાજપ…
kolkata: હોટલમાં લાગી ભીષણ આગ, 14 લોકો જીવતા ભૂંજાયા
કોલકાતાથી અકસ્માતના મોટા સમાચાર આવી રહ્યા છે. ગઈકાલે સાંજે બડા બજાર વિસ્તારમાં મેચુઆ ફ્રૂટ પટ્ટી વિસ્તારમાં આવેલી ઋતુરાજ હોટેલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ગઈકાલે રાત્રે…
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કલમ 355નો હવાલો આપીને અરજી દાખલ
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. બંધારણની કલમ 355 ટાંકીને, અરજદારે કહ્યું છે કે રાજ્યમાં બાહ્ય કે…
બંગાળ: લાયક ઉમેદવારોની યાદી જાહેર ન થવાથી શિક્ષકો ગુસ્સે, WBSSC મુખ્યાલયનો ઘેરાવ
પશ્ચિમ બંગાળમાં શિક્ષણ જગતમાં વિવાદ ઊભો થયો છે, જ્યાં 2016ની શાળા સેવા ભરતી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો અને નોકરી કરતા શિક્ષકોની લાયકાત યાદી જાહેર ન થતા શિક્ષકો રોષે ભરાયા છે.…
મુર્શિદાબાદ હિંસા પર બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતે વાંધો વ્યક્ત કર્યો, વિદેશ મંત્રાલયે કહ્યું – અસ્વીકાર્ય
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને અયોગ્ય ગણાવ્યું અને બાંગ્લાદેશને તેના દેશમાં…
West Bengal: મુર્શિદાબાદ હિંસાની તપાસ નવ સભ્યોની SIT કરશે
મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં ભડકેલી હિંસાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હિંસાની ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 9 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.…
મુર્શિદાબાદ હિંસામાં બાંગ્લાદેશી આતંકવાદીઓનો હતો હાથ! ગુપ્તચર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે ગુપ્તચર એજન્સીઓએ મોટો દાવો કર્યો છે. એક ગુપ્ત અહેવાલ મુજબ, બાંગ્લાદેશના બે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો – જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ…
Murshidabad violence: તૃણમૂલ કોંગ્રેસે ષડયંત્રનો આરોપ લગાવ્યો, ભાજપે મમતા સરકાર પર નિશાન સાધ્યું
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વકફ એક્ટ વિરુદ્ધ તાજેતરમાં થયેલા હિંસક વિરોધને કારણે રાજ્યની રાજકીય સ્થિતિ તંગ બની ગઈ છે. આ હિંસા બાદ ભાજપે મમતા બેનર્જીની સરકાર પર આરોપ લગાવ્યો છે,…
















