મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અંતિમ વિદાય, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે તેમના વતન બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બુધવારે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. અજિત પવારના અવસાન બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસનો…