“શું ઘુસણખોરો નક્કી કરશે કે દેશના વડા પ્રધાન કોણ હશે?” સંસદમાં બોલ્યા અમિત શાહ
આજે સંસદના ચાલી રહેલા શિયાળુ સત્રનો આઠમો દિવસ છે, જ્યારે આજે સતત બીજા દિવસે લોકસભામાં SIR સહિત ચૂંટણી સુધારા પર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ચર્ચાનો…
વંદેમાતરમ પર વિવાદ કેમ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા આજે રાજ્યસભામાં વંદે માતરમની વિશેષ ચર્ચા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમ મુદ્દે ચર્ચા કરી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા વંદે…
સંસદમાં થશે વંદે માતરમ પર ચર્ચા… PM મોદી લેશે ભાગ; 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો
સંસદનું શિયાળુ સત્ર આજથી (સોમવાર, ૧ ડિસેમ્બર) શરૂ થયું છે. વિપક્ષી પક્ષોએ આ સત્રમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગ કરી છે. ચર્ચા ન થવાને કારણે આજે…









