ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢમાં દર્શનનાં સમયમાં ફેરફાર, મંદિરના ટ્રસ્ટે સમય પત્રક કર્યુ જાહેર

ચૈત્રી નવરાત્રીમાં માતાજીના અન્ય યાત્રાધામોની જેમ પાવાગઢમાં પણ ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જેને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમય પત્રક બહાર પાડ્યું છે..જેથી ભક્તો આ સમય પત્રકને ધ્યાનમાં રાખે…

હેપ્પી પ્રોમિસ ડે 2025: પ્રોમિસ ડે પર તમારી ગર્લફ્રેન્ડને આ 10 વચનો આપો, પ્રેમ અને વિશ્વાસ જીવનભર રહેશે

આજે પ્રોમિસ ડે છે. દર વર્ષે ૧૧ ફેબ્રુઆરીના રોજ પ્રોમિસ ડે ઉજવવામાં આવે છે, જે વેલેન્ટાઇન વીકનો એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે લોકો તેમના મિત્રો, ભાગીદારો અથવા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને પ્રતિજ્ઞા…

બાવળા તાલુકાનાં બગોદરા મંગલ મંદિર માનવસેવા પરિવાર આશ્રમમાં આર્યન ભગતે લીઘી મુલાકાત

B INDIA બાવળા :- આર્યન ભગતે બગોદરા નાં મંગલ મંદિર માનવ સેવા ખાતે મુલાકાત લીધી, બાવળા તાલુકાનાં બગોદરા માં આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર સંસ્થા ની આર્યન ભગતે મુલાકાત…