Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 19 માર્ચે…

Gandhinagar : ગાંધીનગરમાં ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું- ‘આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી’

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ‘હડતાળ કરીને તંત્રને બાનમા લેવું યોગ્ય નથી’. આરોગ્ય કર્મચારીઓ પોતાની હડતાળ…

પાકિસ્તાન ટીમને શું જોઈએ છે? શાહિદ આફ્રિદીના નિવેદનથી ખળભળાટ મચ્યો

હાલ પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 16 માર્ચે હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. અહીં ગ્રીન…

Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”

ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર…

gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે

ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર…

‘ તે અદ્ભુત છે…’, રોહિત શર્માની કેપ્ટનશિપે બ્રાયન લારાને આશ્ચર્યચકિત કરી દીધું, નિવેદને હંગામો મચાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભારતે ખિતાબ જીત્યો હતો. ભારતની જીતમાં રોહિત શર્માએ 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અને પોતાની ટીમને જીત તરફ લઈ જવામાં સફળ રહ્યો…

‘હું નહીં તો…’, કિંગ કોહલીએ પોતે કહ્યું ટીમમાં તેનું સ્થાન કોણ લઈ શકે છે, આ નિવેદને વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવ્યો

ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમને 252 રનનો ટાર્ગેટ આસાન જણાતો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ સતત ફટકો મારીને મેચને…

Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું

સુરતમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના પાલ…

‘જો તમારે ભારતને હરાવવા હોય તો…’, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શોએબ અખ્તર અને શોએબ મલિકના નિવેદને હંગામો મચાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને…

ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…”

ચેમ્પિયન્સ ટ્રોફીમાં મંગળવારે ટીમ રોહિતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને શાનદાર અંદાજમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ અનુભવી સુનીલ ગાવસ્કરે મેગા ફાઈનલ પહેલા એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે, “ફાઈનલમાં…