Halvad : હળવદમાં વધુ એક સ્વામીનો બફાટ, ચારણબાઈ પર કર્યુ વિવાદિત નિવેદન
હળવદમાં ચારણબાઈ પર સ્વામીએ બફાટ કર્યાનું સામે આવ્યું છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રાદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારે હળવદમાં સ્વામીના બફાટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સ્વામીના બફાટનો વિડિયો બે દિવસ પહેલાનો જ હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી રણમલપુર ગામે ચાલતી ભક્ત ચિંતામણી કથા પારાયણમાં હરિકૃષ્ણ ધામના સ્વામી ભક્તિ હરી સ્વામીએ ચારણબાઇ પર બફાટ કર્યો હતો. જેના કારણે આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી અન્ય કોઇ વ્યક્તિને થયેલ રોગ વિશે વાત કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિને રોગ થતા તેમના સસરાએ ચારણબાઇ પાસેથી મંત્ર લખેલો…
‘મેં માથું પકડી રાખ્યું…’ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં પહોંચતાં વસીમ અકરમે આપી પ્રતિક્રિયા, નિવેદને હંગામો મચાવ્યો
બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવી ફાઇનલમાં (ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ) જગ્યા બનાવી લીધી. હવે 9 માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે દુબઈમાં ફાઈનલ મેચ રમશે. તમને જણાવી દઈએ કે બીજી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી અને 50 ઓવરમાં 6 વિકેટે 362 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 312 રન બનાવી શકી હતી. વસીમે કહ્યું કે, આ મેચમાં ન્યૂઝીલેન્ડે સમગ્ર મેચ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું, ન્યૂઝીલેન્ડ ટીમના ખેલાડીઓ સમગ્ર મેચ દરમિયાન સકારાત્મક ઉર્જા સાથે રમ્યા હતા અને સમગ્ર મેચ દરમિયાન પોતાની તાકાતથી વિરોધી ટીમ પર દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા. કિવી બેટ્સમેનોએ શાનદાર બેટિંગ અને બોલિંગ કરી, ન્યૂઝીલેન્ડ દરેક વિભાગમાં દક્ષિણ આફ્રિકા…
Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા
અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી ફતેહવાડીમાં મેટ્રો યાર્ડ પાસે કેનાલમાંથી યક્ષ પંખોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાસેના વિસ્તારમાંથી યશ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી સ્કોર્પિયો નહેરમાં પડતાની સાથે જ ત્યાં હાજર અન્ય મિત્રોએ દોરડું ફેંકીને ત્રણેય યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. જે બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્કોર્પિયો કાર નહેરમાં પડી જવા અને ત્રણ…
IND vs AUS: કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને લઈને આપ્યું મોટું નિવેદન, વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવ્યો
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેની ટીમની જીત બાદ, ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કેપ્ટન રોહિત શર્માની પ્રશંસા કરી, કહ્યું કે તેનો ઊંચો સ્ટ્રાઈક રેટ ટીમ માટે “સારા સંકેત” આપે છે. રોહિતે એક મોટો રેકોર્ડ તોડ્યો અને તમામ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ કેપ્ટન બનીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની શાનદાર જીતથી ભારત તેની પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની, અન્ય કોઈ ટીમ ત્રણથી વધુ વખત પહોંચી શકી નથી. આ પણ વાંચો :- IND vs AUS: ભારતની જીત પાકિસ્તાનને કેમ અપાવશે મોટું દર્દ? ફેબ્રુઆરી 2022માં રોહિત ફુલ ટાઈમ કેપ્ટન બન્યો ત્યારથી ભારતે ઘણા રેકોર્ડ તોડ્યા છે. ત્રણ વર્ષના ગાળામાં, ભારતે દરેક ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં…
‘ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ…’ ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની જોરદાર જીત બાદ રમીઝ રાજાએ આપ્યું મોટું નિવેદન
ભારતે મંગળવારે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 264 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. 265 રનનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 11 બોલ બાકી રહેતા ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. 265 રનનો પીછો કરવા માટે કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન શુભમન ગિલ ઓપનર તરીકે મેદાનમાં આવ્યા હતા. બંને પાસેથી સારી શરૂઆતની અપેક્ષા હતી. બંનેએ શરૂઆતની ઓવરોમાં કેટલાક સારા શોટ પણ રમ્યા હતા. કોહલીનું બેટ બેટિંગ ફ્રેન્ડલી પીચ પર સારું રમ્યું અને મોટા શોટ રમવાને બદલે તેણે સંયમ સાથે પોતાની ઇનિંગ્સને આગળ ધપાવી. તાજેતરના સમયમાં ODI ઇનિંગ્સમાં સ્પિનરો સામે અસફળ સાબિત થઈ રહેલા કોહલીએ અહીં ઓસ્ટ્રેલિયાના સ્પિનર…
Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
જ્ઞાનપ્રકાશ સ્વામીનાં વિવાદિત નિવેદન લઈને બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. વીરપુર ગ્રામ પંચાયતની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. આજે-કાલે બે દિવસ વીરપુર સજ્જડ બંધ રહેશે. આવશ્યક વસ્તુઓને બાદ કરતાં શહેર બંધ રહેશે. દવા, હોસ્પિટલ, જરૂરી ચીજોની દુકાનો ચાલુ રહેશે. મહત્વનું છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું વીરપુરની બેઠકમાં આગેવાનોનું સ્વામીને અલ્ટીમેટમ, સ્વામી કાલે સાંજ સુધીમાં વીરપુર આવી રૂબરૂ માફી માગે. માફી નહીં તો આગામી રણનીતિ 6 માર્ચે જાહેર થશે. વિવાદિત નિવેદન બાદ જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી તેમ છતાં વિરોધ શમવાનું નામ નથી લેતો. સંત શિરોમણી જલારામ બાપા સામેની વિવાદિત ટિપ્પણી બાદ નારાજગી વધી છે. યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો…
કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર કોંગ્રેસ પ્રવક્તાએ ઉઠાવ્યા સવાલ, તો જાણો ચાહકોએ શું કહ્યું….
કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે ભારતીય ટીમને T20 વર્લ્ડ કપના ખિતાબ સુધી પહોંચાડનાર કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને એક જાડો ખેલાડી ગણાવ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. શમા મોહમ્મદે કહ્યું કે, રોહિત શર્મા એક જાડો ખેલાડી છે. તેણે વજન ઘટાડવાની જરૂર છે. આ પણ વાંચો :- ‘આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ એક રનથી જીતશે’, માઈકલ ક્લાર્કની આગાહી શમા મોહમ્મદના આ નિવેદન પછી, ચાહકો સોશિયલ મીડિયા પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા X પર લખ્યું, “રોહિત શર્મા એક જાડો ખેલાડી છે. તેણે વજન ઘટાડવાની જરૂર છે. “ચોક્કસપણે ભારતનો બિનઅસરકારક કેપ્ટન.” આ પણ વાંચો :- ટ્રેવિસ હેડે ઈતિહાસ રચ્યો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર રેકોર્ડ બનાવી…
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો લઈને મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું…….
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટની મુલાકાતે આવ્યાં છે. જ્યાંઅમેરિકા દ્વારા નાગરિકોને ડિપોર્ટ કરવા બાબતે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દરેક દેશ પોતાની સ્ટ્રેટેજી અને કાયદા મુજબ ડિપોર્ટેશનની કાર્યવાહી કરે છે. કેન્દ્રીય મંત્રની સ્પષ્ટતા :- સમગ્ર ઘટનાને લઇ અને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવતા ભારતીયોને લઇ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કોઇ પણ દેશ ગેરકાયદેસ રીતે રહેતા નાગરિકોને ડિપોર્ટ કરે છે. આપણે પણ કરીએ છીએ જે પોતાનો સોવરિય રાઇટ છે. આ મુદ્દે કોઇ દેશ વિશેષ ટિપ્પણી ન કરી શકે. દરેક દેશ પોતાની નિયમો મુજબ કાર્યવાહી કરે છે. ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા :- નોંધનીય છે કે, અમેરિકાએ ગેરકાયદે વસતા ભારતીયોને ત્રણ તબક્કામાં ડિપોર્ટ કરાયા હતા. અમેરિકાએ ત્રણ તબક્કામાં…
સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જાણો શું કહ્યું…..
સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન સામે આવ્યું છે. સમગ્ર બાબતે તેઓ જણાવ્યું હતું કે, શિવ શક્તિ માર્કેટમાં આગ લાગી હતી, જેમાં તમામ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહોંચીને કામગીરી શરૂ કરી હતી. આગની ઘટનાને લઇ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત વિગતો મેળવી રહ્યા છે. અને તેઓ લોકોને મદદ કરી શકાય તેના માટે ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ગઇકાલે આગ લાગવાની ઘટના બની હતી. જે આગ 24 કલાક બાદ પણ બેકાબૂ જોવા મળી છે. આ ઘટનાના કારણે માર્કેટના વેપારીઓને હાલાકી વેઠવાની વારી આવી હતી. ત્યારે શિવશક્તિ ટેક્સટાઈલ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું સામે આવ્યું છે.…
‘જ્યારે હું ટીમ સાથે હતો…’, અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અજય જાડેજાનું નિવેદન વાયરલ
અફઘાનિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ગ્રુપ બી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને બહાર કરી દીધા. અઝમતુલ્લા ઓમરઝાઈએ ICC ODI ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 58 રનમાં 5 વિકેટ લીધી હતી અને ટીમને ઈંગ્લેન્ડ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં બંને ટીમોએ 642 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડનો સ્કોર 317 હતો. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ રન 707 હતા. વર્ષ 2017માં ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચમાં 643 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના પૂર્વ મેન્ટર અજય જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. અજય જાડેજાએ કહ્યું કે,…
















