અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઈકની ભારતે કરી કડક નિંદા, કહ્યું- ‘સાર્વભૌમત્વનું સન્માન જરૂરી’
અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને લઈને ભારતે સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની કડક નિંદા કરતા કહ્યું છે કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય…
ઈરાન યુદ્ધનો પાકિસ્તાન પર પ્રભાવ: 4 દિવસ ઓફિસ, મંત્રીઓનો પગાર બંધ, કડક બચત પગલાં જાહેર
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પ્રભાવ હવે પાકિસ્તાન સુધી પહોંચ્યા છે. વધતા તેલ સંકટ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે દેશને સંબોધતા કડક બચત પગલાં જાહેર કર્યા છે. સરકારે ઇંધણ…
પાકિસ્તાનના ભક્કારમાં આત્મઘાતી વિસ્ફોટ: 2 પોલીસ જવાનોના મોત, 4 ઘાયલ
પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે આત્મઘાતી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યો…
પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત
પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર…
પાકિસ્તાન : ઇસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ બાદ PM શાહબાઝ શરીફે ભારત પર લગાવ્યો ગંભીર આરોપ
ઇસ્લામાબાદ કોર્ટની બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ બાદ, જેમાં 12 લોકોના મોત થયા હતા, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરીફે આ હુમલાઓ…











