Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું
સુરતમાં વધુ એક સામૂહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમરોલી વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર એન્ટેલિયા ફ્લેટમાં આ ઘટના બની છે. માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી છે. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો :- Gandhinagar : આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, વિવિધ કાર્યક્રમો આપશે હાજરી મળતી માહિતી મુજબ 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત લેણદારો હેરાન કરતા હતા.…
દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ દ્વારકાનાં પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે મળીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ પણ વાંચો :- Mahashivaratri 2025: મહાશિવરાત્રી મેળાનો 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આણંદ માણ્યો પોલીસે ટેકનિકલ અને સૂત્રોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. જેમાં મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં પરિવારની ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. દ્વારકાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે, બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘરમાંથી ચોરાયેલું શિવલિંગ પણ કબજે…
IND vs PAK: ‘તે પાગલ છે…’, વકાર યુનિસે વિરાટ કોહલી વિશે આપ્યું ચોંકાવનારું નિવેદન
ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને હલચલ મચાવી હતી. ભારતીય ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ક્રિકેટમાં ભારત પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે. પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટ કોહલીએ 100 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. કોહલીએ મેચમાં 111 બોલનો સામનો કર્યો અને આ યાદગાર ઇનિંગમાં 7 ચોગ્ગા પણ ફટકાર્યા. કોહલીની ઈનિંગ્સે ચાહકોના દિલ જીતી લીધા હતા. વિરાટ કોહલીની ઈનિંગ પર વકાર યુનિસે પ્રતિક્રિયા આપી છે. કોહલી જે રીતે મેદાન પર રહે છે તે જોઈને મને આશ્ચર્ય થાય છે. વકારે કોહલીની નિશ્ચયની આદત વિશે મોટું નિવેદન આપ્યું અને વિરાટને એક રીતે ‘પાગલ’ કહ્યો. વકારે કહ્યું, ‘જુઓ તે મેદાન પર શું કરે છે. તેણે ફિલ્ડિંગ અને બેટિંગમાં ચોગ્ગા ફટકાર્યા અને સૌથી આશ્ચર્યજનક વાત એ…









