ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા…
દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની…
દિલ્હી બ્લાસ્ટના તાર પુલવામા સુધી પહોંચ્યા : કાર પુલવામાના તારીકને વેચાઇ હોવાનું ખુલાસો, જાણો વિગત
દિલ્હી લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરંભિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઉપયોગમાં આવેલ i-20 કાર ઘણી વાર ખરીદવામાં અને…
દિલ્હી લાલ કિલ્લા ધમાકો: HR 26 નંબર પ્લેટવાળી i20 કારમાં થયો, જાણો વિગત
દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે સોમવારે સાંજે ભીષણ વિસ્ફોટ થયો. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 થયો છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ…
જમ્મુમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી, OGW અને રાષ્ટ્રવિરોધી નેટવર્ક પર કડક નિયંત્રણ
જમ્મુ અને કાશ્મીર પોલીસએ આતંકવાદી સંગઠનો સામે પોતાની કાર્યવાહી વધારે તીવ્ર બનાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના હેન્ડલરો દ્વારા કાર્યરત “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ” (OGW) ના ઠેકાણાઓની તપાસ…
ISIનું ગુપ્ત યુનિટ S1: મુખ્ય મથક ઇસ્લામાબાદમાં, ડ્રગ મની દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડ્યું
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI નું ગુપ્ત યુનિટ S1, ભારતમાં આતંકવાદી હુમલાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આ યુનિટ 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ સહિત અનેક હુમલાઓમાં સામેલ રહ્યું છે. S1…
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ક્રિકેટ રમતી વખતે વિસ્ફોટ : ચાર બાળકો ગંભીર રીતે ઘાયલ, ગામમાં દહેશત
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે બપોરે થયેલા રહસ્યમય વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. હંદવાડા નજીકના તુતીગુંડ ગામમાં ક્રિકેટ રમતા ચાર નાના બાળકો આ વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના…
India v/s Pakistan: તણાવ વચ્ચે મોટાભાગની હવાઈ સેવાઓ સામાન્ય, 15 મે સુધી 32 એરપોર્ટ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે દેશના 32 એરપોર્ટ પર હવાઈ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા…
















