ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર એસ જયશંકરનું મોટું નિવેદન, આતંકવાદને લઈ જાણો શું કહ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ વધી રહ્યો હતો. હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર કરાર થયો છે. હવે 12 મેના રોજ બંને દેશો આ મુદ્દા પર ફરી વાત કરશે.…

ગુજરાતના પ્રવાસ દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાન મામલે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ ઘણી રીતે ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ છે. મુંબઈ…

લંડનમાં એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મામલો, બ્રિટનની સંસદમાં પડ્યા ઉગ્ર પડઘા

લંડનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજ્યો હતો. બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને તેને ‘ખાલિસ્તાની ગુંડાઓ’ દ્વારા…

વિદેશ મંત્રી એસ જયશંકર 24 થી 29 ડિસેમ્બર દરમિયાન અમેરિકાની મુલાકાતે

-> રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ ભારત તરફથી અમેરિકાની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે : નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકર મંગળવારથી અમેરિકાની છ દિવસીય મુલાકાતે જશે.…