IND vs SA 3rd ODI: ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યુ, 2-1થી સીરિઝ પોતાના નામે
વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે બુધવાર, 6 ડિસેમ્બરે રમાયેલા ત્રીજા અને નિર્ણાયક ODI મુકાબલામાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા પર એકતરફી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રોટીઝને 9 વિકેટે પરાજિત કરી ત્રણ…
T20 વર્લ્ડ કપ 2026: શેડ્યૂલ જાહેર, ફાઈનલ માટે અમદાવાદની ફાઇનલ માટે પસંદગી
ICC T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આગામી ટુર્નામેન્ટનો પ્રારંભ 7 ફેબ્રુઆરી 2026થી થશે અને 8 માર્ચ 2026ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં ફાઇનલ યોજાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં…
દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, શુભમન ગિલ બહાર
દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત રવિવારે કરવામાં આવી. ટીમના નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઈજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ ન હતા, જેના…
MI vs CSK: રોહિત-સૂર્યકુમારની શાનદાર ભાગીદારીથી મુંબઈ ઈન્ડિયન્સે CSK ને 9 વિકેટથી હરાવ્યું
મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે IPL 2025માં પોતાનું શાનદાર પ્રદર્શન આગળ વધારતા 9 વિકેટથી એકતરફી જીત નોંધાવી છે. આ જીત માત્ર એક જીત નહિ, પણ આઈપીએલ ઇતિહાસમાં વિકેટની…
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા ભારતનો કેપ્ટન રહેશે કે નહીં? BCCI આ મોટો નિર્ણય લેશે
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર સવાલો ઉઠ્યા હતા, જે બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો સામે આવવા લાગી હતી. એવી અટકળો પણ કરવામાં આવી હતી કે…
‘બધું હાંસલ કર્યું પણ…’, બ્રેટ લીએ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રોહિત શર્માએ જે રીતે બેટિંગ કરી હતી. તેનાથી ચાહકો અને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફાઇનલમાં રોહિતે 76 રનની ઇનિંગ રમી હતી. અને ટીમને…
રોહિત શર્મા 2027માં રમશે ODI! ભારતીય કેપ્ટન ફિટનેસને લઈને આ ખાસ વ્યક્તિ સાથે કામ કરશે, આ રિપોર્ટમાં કરાયો દાવો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન એવી ઘણી ચર્ચા હતી કે રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ લેશે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની ટાઈટલ મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે શુભમન ગિલ મીડિયાની સામે આવ્યો અને…
‘ તે અદ્ભુત છે…’, રોહિત શર્માની કેપ્ટનશિપે બ્રાયન લારાને આશ્ચર્યચકિત કરી દીધું, નિવેદને હંગામો મચાવ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભારતે ખિતાબ જીત્યો હતો. ભારતની જીતમાં રોહિત શર્માએ 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અને પોતાની ટીમને જીત તરફ લઈ જવામાં સફળ રહ્યો…
IND vs NZ: ‘મને પૂછો કેટલા…’, ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માનું નિવેદન
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારપૂર્વક કહ્યું કે 50-ઓવરનો વર્લ્ડ કપ હંમેશા તેમના માટે શિખર હશે, પરંતુ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ કોઈ નાની સિદ્ધિ નથી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી…















