કાજલ હિન્દુસ્થાનીનો દાવો, ભાજપનાં જ ધારાસભ્ય ચલાવે છે ધર્માતરણનો ધંધો?
સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના વ્યારાની હોવાનો તેણે દાવો કર્યો છે. ઉપરાંત ધર્માંતરણના આ ખેલમાં ભાજપના જ ધારાસભ્ય મોહન કોંકણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે. કાજલ હિન્દુસ્થાનીના ટ્વીટથી ખળભળાટ:- સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસ્વીરો પણ શેર કરી છે. જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ…
અનુપમા સ્પોઇલર: લગ્ન પછી પ્રેમ કોઠારી હવેલી છોડી દેશે, પરાગ કોઠારીનું સૌથી મોટું રહસ્ય રાહીને ખુલશે!
ટેલિવિઝનના સુપરહિટ શો ‘અનુપમા’માં જબરદસ્ત ડ્રામા જોવા મળશે. સિરિયલના ચાહકો માટે આગામી એપિસોડ આંચકા અને લાગણીઓથી ભરેલા હશે. અત્યાર સુધી શોમાં તમે જોયું હશે કે રાહી અને પ્રેમના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, પરંતુ પ્રેમ એક એવું સત્ય શોધવાનો છે જે તેની આખી દુનિયાને હચમચાવી નાખશે. શોમાં સૌથી મોટો ખુલાસો ત્યારે થશે જ્યારે બા વિશેનું સાચું સત્ય બહાર આવશે. આગામી એપિસોડ પરાગ કોઠારીના પ્રેમ પરના ટોણાથી શરૂ થશે. પણ ખરો નાટક ત્યારે શરૂ થશે જ્યારે માટીનો ઘડો પડી જશે. આ પછી, કંઈક એવું બનશે જે પ્રેમને સંપૂર્ણપણે હચમચાવી નાખશે.જ્યારે તે બાના રૂમમાં જશે, ત્યારે તેને પરાગ અને વસુંધરા વચ્ચેની ગુપ્ત વાતચીત સાંભળવા મળશે. આ શબ્દો સાંભળતાં જ પ્રેમના પગ નીચેની જમીન સરકી જશે અને તેનો…








