વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર
ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત…
ભારતીય રેલવે શરૂ કરશે 20 નવી ટ્રેનો, ગુજરાત સહિત સમગ્ર દેશ માટે લાભદાયક
ભારતીય રેલવે યાત્રીઓ માટે વધુ આરામદાયક અને સુગમ મુસાફરી પ્રદાન કરવા માટે આગળ આવ્યું છે. વધતી મુસાફરીની માંગ અને તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે દેશભરના મુખ્ય રૂટ…
વંદે ભારત સ્લીપર ટ્રેન: ટિકિટ રદ અને RAC સુવિધામાં મોટા ફેરફાર, નવા રિફંડ નિયમ જાહેર
ભારત રેલ્વે દ્વારા હાવડા-કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે શરૂ કરવામાં આવેલી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન હવે મુસાફરો માટે નવા કડક નિયમો સાથે આવી છે. આ પ્રીમિયમ ટ્રેન ફ્લાઇટની સુવિધા અને સ્પીડ…
હાવડા–કામાખ્યા રૂટ પર દોડશે દેશની પહેલી વંદે ભારત સ્લીપર, ભાડાં જાહેર
પૂર્વી ભારતથી પૂર્વોત્તર ભારતની મુસાફરી હવે વધુ ઝડપી અને આરામદાયક બનવા જઈ રહી છે. ભારતીય રેલવેએ હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દોડનારી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના ભાડાંનું માળખું…
રેલવેની નવી ક્રાંતિ: વંદે ભારત સ્લીપરમાં નહીં રહે VIP ક્વોટા, દરેક મુસાફરને મળશે કન્ફર્મ બર્થ
ભારત રેલવે મુસાફરીને વધુ આરામદાયક અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લઈને આવી છે. હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કોઈ પણ VIP ક્વોટા, ઈમરજન્સી ક્વોટા અથવા વરિષ્ઠ અધિકારીઓ માટેની…
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો, મુસાફરો માટે નવા દર લાગુ
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગના ચાર્જમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા, 6 થી 16 કલાક સુધી પાર્કિંગનો ખર્ચ માત્ર ₹30 હતો, પરંતુ હવે નવા દર અને નવી શ્રેણીઓ…
ભારતમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલી સફર
ભારતીય રેલ્વે જે વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે, એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા નવી શરૂઆતને લગતી મહત્વની જાહેરાત કરવામાં…
ઝારખંડથી કેરળ જતી ટ્રેનમાં આગની ઘટના, એક મુસાફરનું મોત
આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં ઝારખંડના ટાટાથી કેરળના એર્નાકુલમ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી,…
આજથી ટ્રેન મુસાફરી મોંઘી: રેલવેએ ભાડા વધારાનું નોટિફિકેશન જાહેર કર્યું, જાણો કેટલો વધારો થયો
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલયે ટ્રેન ટિકિટના ભાડામાં વધારો કરવાનો સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યો છે. આ નવા ભાડા દરો આજથી અમલમાં આવ્યા છે,…
ભરૂચ નજીક તૈયાર થઈ રહ્યો 230 મીટર લાંબો ‘બાહુબલી’ સ્ટીલ બ્રિજ, જાણો વિગત
ભરૂચ, ગુજરાત: દેશના પ્રથમ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તાજેતરમાં ભરૂચ જિલ્લાના કંથારિયા ગામ નજીક ભારતીય રેલ્વેના નેશનલ ધોરીમાર્ગ 64 અને ભરૂચ-દહેજ માલવાહક લાઇન…
















