પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની તબિયત લથડી છે. એચડી દેવગૌડાને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાને ઇન્ફેકશનને કારણે ઓલ્ડ એરપોર્ટ રોડ પર આવેલી મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મણિપાલ હોસ્પિટલે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, “ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાને ચેપને કારણે ઓલ્ડ એરપોર્ટ રોડ પર આવેલી મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ તબીબી વ્યવસ્થાપન હેઠળ છે અને તબીબી નિષ્ણાતોની એક ટીમ તેમની પ્રગતિ પર નજર રાખી રહી છે,” ક્યારે બન્યા વડાપ્રધાન  હરદાનહલ્લી ડોડડેગૌડા દેવેગૌડા 1 જૂન 1996 થી 21 એપ્રિલ 1997 સુધી ભારતના વડા પ્રધાન હતા. તેમણે 1994 થી 1996 સુધી કર્ણાટકના ૧૪મા મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ હાલમાં…

લલિત મોદીને મોટો ઝટકો, વનુઆતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો

ભારતના ચુંગાલમાંથી બચવા માટે, ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ વનુઆતુનું નાગરિકત્વ મેળવી લીધું હતું. પરંતુ હવે લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલ વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. વનુઆતુના દૈનિક અખબાર વનુઆતુ ડેઇલી પોસ્ટે તેની ફેસબુક પોસ્ટમાં આ સંબંધિત માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર, લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ રદ કરાવવામાં ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે, કેટલાક અન્ય ટાપુ દેશો સાથે મળીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો :- છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસ સ્થાને EDના દરોડા આ પગલું આ કારણે ભરાયું :- વનુઆતુ ડેઇલી પોસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે’…