સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામને લઈ રાજકારણ શરૂ ! જાણો શું કહ્યું કોંગ્રેસે
‘ઓપરેશન સિંદૂર’ માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરના નામના સમાવેશને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તાજેતરનો રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે શશિ થરૂરનું નામ લીધા વિના તેમના…
આવતીકાલથી દેશભરમાં ભાજપ યોજાશે ત્રિરંગા યાત્રા, આ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી
પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ભારતે આતંકીઓને ઓપરેશન સિંદૂરને લઈ વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ભાજપ આવતી કાલથી ત્રિરંગા યાત્રા શરૂ કરશે. જેમાં મોદી સરકારના…
વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલુ છે. આ દરમિયાન, વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારત દ્વારા…
જાણો કેમ આપવામાં આવ્યું Operation Sindoor નામ, પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું સેનાએ ?
ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં નવ સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલય સમગ્ર ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ આપી હતી.…
‘Operation Sindoor’ પર PM મોદી ખુદ રાખી રહ્યા હતા નજર, ડોભાલે આપી તમામ અપડેટ
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતા, ભારતીય સેનાએ બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ PoK માં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલાઓ દ્વારા ચોક્કસ અને સુનિયોજિત હુમલાઓ…
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય, તમામ રાજ્યોને આપી આ સૂચના
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ એક મોટું પગલું ભર્યું છે. દેશના અનેક રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા જારી…
ભારતે પાકિસ્તાન સાથે તોડયા વેપાર સંબંધો ! તમામ આયાત-નિકાસ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ…
પાકિસ્તાનના માહિતી મંત્રીનો મોટો દાવો, કહ્યું- ‘ભારત 24 થી 36 કલાકમાં કરી શકે છે હુમલો ‘
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. આ જ કારણ છે કે પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ…
‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી
મન કી બાતના 121મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કર્યા. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી…
આતંકી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન…
















