Pahalgam Terror Attack: ભારતે અટારી બોર્ડર કેમ કરી બંધ? પાકિસ્તાનને શું કરશે અસર; જાણો વિગત

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની અટારી સરહદ બંધ કરી દીધી છે. પાકિસ્તાન સાથે વેપાર આ સરહદ દ્વારા થતો હતો. 23 એપ્રિલની સાંજે, પ્રધાનમંત્રી નરેન્દ્ર…

બર્થ ડે સેલિબ્રેશન માટે ગયા હતા પહેલગામ, આતંકી હુમલામાં ગુમાવ્યો જીવ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને…

પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, ધર્મ પૂછી કરી હતી 26 લોકોની હત્યા

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જે રીતે આતંકવાદીઓએ પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આતંકવાદીઓના…

Pahalgam Attack: આતંકી હુમલા બાદ એર ઇન્ડિયાનો મહત્વનો નિર્ણય, આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ખાસ ફ્લાઇટ્સ શરૂ કરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે. દરમિયાન, એર ઇન્ડિયાએ શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સની…

મોટી કાર્યવાહીની તૈયારી ! ભારત પહોંચતાની સાથે જ PM મોદીએ એરપોર્ટ પર યોજી ઇમરજન્સી બેઠક

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક…