આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યુદ્ધનું મોકડ્રિલ, ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ…

“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ…

પાકિસ્તાન માટે આજે મહત્વનો દિવસ… PM મોદી લેશે મહત્વના નિર્ણયો! આજે CCS સહિત 4 બેઠકો

પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તેમણે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવા માટે છૂટ આપી હતી. આ બેઠકમાં સંરક્ષણ…

આતંકી હુમલા બાદ સરકારે મીડિયા માટે જાહેર કરી એડવાઇઝરી, મુંબઈ આતંકવાદી હુમલાનો કર્યો ઉલ્લેખ

કેન્દ્ર સરકારે શનિવારે દેશના મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઇવ પ્રસારણ ટાળવાની સલાહ આપી હતી, અને કહ્યું હતું કે આવા રિપોર્ટિંગ અજાણતામાં દુશ્મનોને મદદ કરી શકે છે.…

LOC પર આખી રાત થયું ફાયરિંગ, ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LOC) નજીક કેટલાક સ્થળોએ ગોળીબાર શરૂ કરી દીધો છે. ભારતીય સેનાએ આનો વળતો જવાબ આપ્યો. મહત્વની વાત એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી. પાકિસ્તાની સેના…

સરહદ સુરક્ષા મામલે ISROએ બનાવ્યો માસ્ટર પ્લાન, જાણો શું છે યોજના

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોના મનમાં ભારતીય સરહદોની સુરક્ષા અંગે પ્રશ્નો છે. ભારતની સરહદોનું રક્ષણ કરવું એ ખૂબ જ પડકારજનક કાર્ય છે, જે કુદરતી પડકારોથી ભરેલી છે, માનવીય રીતે.…

જાણો શું છે સિંધુ જળ સંધિ, ભારતના નિર્ણયથી પાકિસ્તાનને કેમ લાગશે મોટો ફટકો?

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે એક મોટો અને કઠોર નિર્ણય લીધો છે. સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ હાલ પૂરતી અટકાવી દેવાનો નિર્ણય લીધો છે. બુધવાર,…

પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે

જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આતંકી…

આતંકી હુમલાને લઈને રોબર્ટ વાડ્રાએ આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘આ વડાપ્રધાન માટે સંદેશ છે, કારણ કે મુસ્લિમો ખુદને કમજોર અનુભવી રહ્યા છે.’…

pahalgam attack: જમ્મુ-કાશ્મીર : ઉરી સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા

પહેલગામમાં આતંકી હુમલાને લઈને સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સેનાએ પાકિસ્તાનના પ્લાનને નિષ્ફળ બનાવ્યા. માહિતી…