દલાઈ લામાને જેફરી એપસ્ટાઈન સાથે જોડવાના દાવાઓ ફગાવ્યા, કાર્યાલયનો સખત જવાબ

તિબેટના સર્વોચ્ચ ધર્મગુરુ દલાઈ લામાનું કાર્યાલય નિકાલ કર્યું છે કે તેમના નામને જેફરી એપસ્ટાઈન સાથે જોડવાના દાવાઓ પૂરેપૂરે ખોટા છે. આ દાવાઓ સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ફેલાયા, જે ધર્મગુરુની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે નુકસાનકારક ગણવામાં આવ્યા છે. કાર્યાલયની સત્તાવાર સ્પષ્ટતા – કોઈ વ્યક્તિગત સંબંધ નથી: દલાઈ લામા ક્યારેય જેફરી એપસ્ટાઈનને મળ્યા નથી કે તેમની સાથે પત્રવ્યવહાર કર્યો નથી. – છબી ખરડાવવાનો પ્રયાસ: આ કૃત્ય જાણિ-જાણી કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય દલાઈ લામાના માનવતા અને શાંતિના સંદેશને નબળો પાડવાનો છે. – તથ્યોની ચકાસણીની અપીલ: અનુયાયીઓ અને જનતાને વિનંતી કરવામાં આવી છે કે ભ્રામક સમાચારો પર વિશ્વાસ ન કરે અને સત્તાવાર સ્ત્રોતની જાણકારી જ માન્ય માને. શાંતિના દૂત પર અગાઉ પણ હુમલા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામા…