હિંસા બાદ નેપાળના બિરગંજમાં તણાવ, કર્ફ્યુ વચ્ચે પરિસ્થિતિ નિયંત્રણમાં

નેપાળના બિરગંજમાં હિંસા બાદ તણાવ સતત વધી રહ્યો છે. આ સમગ્ર વિવાદ એક સાંપ્રદાયિક સોશિયલ મીડિયા વીડિયોથી ઉદ્ભવ્યો હતો અને તે એક ધાર્મિક સ્થળ સાથે સંબંધિત છે. ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં…