સુનેત્રાની શરદ પવાર સાથે થવાની હતી મિટિંગ… ખેલાયો મોટો ખેલ કે પવાર પરિવારના વડા થયા નારાજ !

મહારાષ્ટ્રના અજિત પવાર જૂથના વરિષ્ઠ NCP નેતા સુનેત્રા પવાર આજે સાંજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સુનીલ તટકરેએ આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે NCP…

NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય દળની કાલે બેઠક, નેતા તરીકે ચૂંટાઈ શકે છે સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, NCP અજિત પવાર જૂથના આગામી નેતા અંગે અટકળો ચાલુ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે…

અજિત પવાર NCPના બંને જૂથોનું કરવાના હતા વિલીનીકરણ, તેમના નિધન બાદ થયો મોટો ખુલાસો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ગુરુવારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં NCP વડાના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.…

અજિત પવારના ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, જાણો ક્રૂના છેલ્લા શબ્દો શું હતા?

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે (28 જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક…

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: કયા પક્ષ પાસે કેટલા વોર્ડ છે અને તેનું અર્થ શું?

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની તાજી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ લીડ મેળવી છે. હાલમાં 29 કોર્પોરેશનોમાંથી ભાજપ 20 થી વધુમાં લીડ ધરાવે છે, જ્યારે શિવસેના અને અન્ય પક્ષોએ પણ કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં…

મહાયુતિનો ભવ્ય વિજય | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં BJP-શિંદે ગઠબંધનનો ભવ્ય વિજય મુંબઈ BMCમાં પહેલીવાર ભાજપને પોતાના દમ પર બહુમતી ઉદ્ધવ ઠાકરે માટે મોટો રાજકીય ઝટકો ‘ઠાકરે બ્રધર્સ’ ગઠબંધનનું નબળું પ્રદર્શન રાજ ઠાકરેની MNS માટે…

બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026 ના રોજ, આવામી લીગ પર પ્રતિબંધ

બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. આ વખતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લાગવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. ચૂંટણીના દિવસે જ જનમત…

મહાયુતિમાં નારાજગીનો દોર, પહેલા શિંદે પછી અજીત પવાર હવે ભાજપના નેતા જ નારાજ

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાથી અત્યાર સુધી, સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે મહાગઠબંધનમાં બધું બરાબર નથી. સરકારની રચના થઈ ત્યારથી, બંને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એકનાથ શિંદે…